શોધખોળ કરો
રોંહિગ્યા મુસ્લિમોનું સમર્થન કરનાર નેતાને ભાજપે કર્યા સસ્પેન્ડ
1/5

જણાવી દઈએ કે, બેનજીરે 2012માં ભાજપમાં જોડાઈ હતી અને 2016માં અસમમાં ચૂંટણી લડી હતી. ભાજપની અનેક રેલીઓમાં પણ જોડાઈ છે.
2/5

ભારત સરકાર સ્પષ્ટતા કરી ચુકી છે કે, તે રોહિંગ્યા મુસ્લિમોને પોતાની આતંરિક સુરક્ષા માટે ખતરો માને છે અને તેને પાછા મ્યાનમાર મોકલવામાં આવશે. ગૃહ મંત્રાલય પ્રમાણે, કાયદેસર 14 હજારથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ ભારતમાં રહે છે. જ્યારે 40 હજારથી વધુ ગેરકાયદે શરણ લઈને રહે છે.
Published at : 19 Sep 2017 11:12 AM (IST)
Tags :
Rohingya MuslimView More






















