શોધખોળ કરો
દેશના આ રાજ્યમાં સરકાર દુલ્હનને આપશે 1 તોલો સોનું
1/4

આસામના નાણામંત્રી હિમંતા બિશ્વ સરમાએ રાજ્યનું બજેટ રજૂ કરવા દરમિયાન જાહેરાત કરી હતી. આ યોજનાને 'અરૂંધતિ' નામ આપવામાં આવ્યું છે. આ યોજનાનો ફાયદો રાજ્યમાં 5 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોને મળશે. રાજ્ય સરકારે આ યોજના માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
2/4

નવી દિલ્હીઃ ચૂંટણીના સમયે સરકાર અનેક લોભામણી જાહેરાતો કરી રહી છે. ત્યારે આસામની ભાજપ સરકારે બુધવારે 2019-20નું બજેટ રજૂ કર્યું જેમાં ગરીબોને એક રૂપિયામાં કિલો ચોખા અને દુલ્હનોને એક તોલો સોનું એટલે કે ૩8000 રૂપિયા આપવાની વાત કરી છે.
Published at : 08 Feb 2019 07:13 AM (IST)
View More





















