શોધખોળ કરો

ભાજપના ‘ચાણક્ય’ અમિત શાહને મળ્યો ચોથો ઝટકો, કોગ્રેસ મુક્ત ભારતનું સપનું થયું ચકનાચૂર

1/5
રાજસ્થાન અને છત્તીસગઢમાં રાજસ્થાનની સરકાર જોવા મળી રહી છે. છત્તીસગઢમાં રમણસિંહ સરકારનો વિજયરથ રોકીને કોગ્રેસે ભાજપના સૂપડાં સાફ કરી દીધા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોગ્રેસ સરકાર બનાવે તેવી સંભાવના છે.
રાજસ્થાન અને છત્તીસગઢમાં રાજસ્થાનની સરકાર જોવા મળી રહી છે. છત્તીસગઢમાં રમણસિંહ સરકારનો વિજયરથ રોકીને કોગ્રેસે ભાજપના સૂપડાં સાફ કરી દીધા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોગ્રેસ સરકાર બનાવે તેવી સંભાવના છે.
2/5
વિધાનસભા ચૂંટણી 2015માં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે દિલ્હીમાં સત્તા પર વાપસી કરી હતી. 2015 દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આપના પક્ષમાં આવ્યા અને અરવિંદ કેજરીવાલની પાર્ટીએ કોગ્રેસની સાથે બીજેપીને પણ હાર આપી હતી. 70 બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપએ 67 બેઠકો પર કબજો જમાવ્યો હતો. ભાજપને ફક્ત ત્રણ બેઠકો મળી હતી. અહીં કોગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી.
વિધાનસભા ચૂંટણી 2015માં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે દિલ્હીમાં સત્તા પર વાપસી કરી હતી. 2015 દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આપના પક્ષમાં આવ્યા અને અરવિંદ કેજરીવાલની પાર્ટીએ કોગ્રેસની સાથે બીજેપીને પણ હાર આપી હતી. 70 બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપએ 67 બેઠકો પર કબજો જમાવ્યો હતો. ભાજપને ફક્ત ત્રણ બેઠકો મળી હતી. અહીં કોગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી.
3/5
 2015 વિધાનસભા ચૂંટણીમાં બિહારની 243 બેઠકોમાંથી લાલૂ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ સૌથી મોટી પાર્ટી બની હતી. આરજેડીએ 80 બેઠકો જીતી હતી. જેડીયૂએ 71 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપે 53 બેઠકો જીતી હતી. તે ચૂંટણીમાં જેડીયૂ, આરજેડી, તથા કોગ્રેસે ગઠબંધન કરી સરકાર બનાવી હતી. કોગ્રેસને ત્યારે 27 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં અમિત શાહને રણનીતિ પૂરી રીતે નિષ્ફળ રહી હતી.
2015 વિધાનસભા ચૂંટણીમાં બિહારની 243 બેઠકોમાંથી લાલૂ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ સૌથી મોટી પાર્ટી બની હતી. આરજેડીએ 80 બેઠકો જીતી હતી. જેડીયૂએ 71 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપે 53 બેઠકો જીતી હતી. તે ચૂંટણીમાં જેડીયૂ, આરજેડી, તથા કોગ્રેસે ગઠબંધન કરી સરકાર બનાવી હતી. કોગ્રેસને ત્યારે 27 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં અમિત શાહને રણનીતિ પૂરી રીતે નિષ્ફળ રહી હતી.
4/5
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ત્રિશંકુ વિધાનસભા આવતા કોઇ પક્ષની સરકાર બની નહોતી. કોગ્રેસે એવા સમયે દાવ ખેલ્યો હતો અને યેદિયુરપ્પાએ ખુરશી પરથી ઉતરવું પડ્યું હતું. બાદમાં કોગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકાર બની હતી. ભાજપે અહી 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. પરંતુ તે બહુમતીના આંકડાથી આઠ બેઠક પાછળ હતી. કોગ્રેસને 78 બેઠકો પર જીત મળી હતી. જ્યારે જેડીએસને 37 બેઠકો પર જીત મેળવવામાં સફળતા મળી હતી. બાદમાં કોગ્રેસે જેડીએસને સમર્થન આપીને ભાજપને સત્તાથી દૂર રાખી હતી. એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. આ રીતે અમિત શાહની રણનીતિ અહીં પણ ફેઇલ રહી હતી.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ત્રિશંકુ વિધાનસભા આવતા કોઇ પક્ષની સરકાર બની નહોતી. કોગ્રેસે એવા સમયે દાવ ખેલ્યો હતો અને યેદિયુરપ્પાએ ખુરશી પરથી ઉતરવું પડ્યું હતું. બાદમાં કોગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકાર બની હતી. ભાજપે અહી 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. પરંતુ તે બહુમતીના આંકડાથી આઠ બેઠક પાછળ હતી. કોગ્રેસને 78 બેઠકો પર જીત મળી હતી. જ્યારે જેડીએસને 37 બેઠકો પર જીત મેળવવામાં સફળતા મળી હતી. બાદમાં કોગ્રેસે જેડીએસને સમર્થન આપીને ભાજપને સત્તાથી દૂર રાખી હતી. એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. આ રીતે અમિત શાહની રણનીતિ અહીં પણ ફેઇલ રહી હતી.
5/5
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોગ્રેસને મળેલી જીત એકવાર ફરી ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહની રણનીતિ પર સવાલ ઉઠવા લાગ્યા છે. જોકે, આ પ્રથમવાર નથી જ્યારે અમિત શાહની રણનીતિ અસફળ રહી હોય. અગાઉ ત્રણ વખત અમિત શાહની રણનીતિ નિષ્ફળ રહી છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો અગાઉ ત્રણ રાજ્યો કર્ણાટક, દિલ્હી અને બિહારમાં અમિત શાહની રણનીતિ પૂરી રીતે નિષ્ફળ રહી હતી.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોગ્રેસને મળેલી જીત એકવાર ફરી ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહની રણનીતિ પર સવાલ ઉઠવા લાગ્યા છે. જોકે, આ પ્રથમવાર નથી જ્યારે અમિત શાહની રણનીતિ અસફળ રહી હોય. અગાઉ ત્રણ વખત અમિત શાહની રણનીતિ નિષ્ફળ રહી છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો અગાઉ ત્રણ રાજ્યો કર્ણાટક, દિલ્હી અને બિહારમાં અમિત શાહની રણનીતિ પૂરી રીતે નિષ્ફળ રહી હતી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget