શોધખોળ કરો

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."

ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું કે દેશમાં લોકશાહીના મૂળ પાતાળ સુધી ઊંડા છે અને તેમણે દેશને વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે ઉભરી લાવવા માટે સક્ષમ બનાવવાનો શ્રેય બંધારણને આપ્યો.

નવી દિલ્હી:  ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું કે દેશમાં લોકશાહીના મૂળ પાતાળ સુધી ઊંડા છે અને તેમણે દેશને વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે ઉભરી લાવવા માટે સક્ષમ બનાવવાનો શ્રેય બંધારણને આપ્યો હતો. બંધારણના 75 વર્ષ પૂરા થવા પર  રાજ્યસભાની ચર્ચા દરમિયાન બોલતા તેમણે યુનિફોર્મ સિવિલ કોડ (UCC), મુસ્લિમ પર્સનલ લો અને ધાર્મિક આરક્ષણ સહિતના મુખ્ય મુદ્દાઓ પર સંબોધન કર્યું હતું. 

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટેની ભાજપની પ્રતિબદ્ધતાને સમર્થન આપતા ગૃહમંત્રી અમિત શાહે જાહેર કર્યું કે, "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે." તેમણે મુસ્લિમ પર્સનલ લો અંગેના તેના વલણ અંગે કોંગ્રેસની ટીકા કરી, તેને  દેશમાં તુષ્ટિકરણની રાજનીતિની શરૂઆત" તરીકે ગણાવી અને પક્ષ પાસેથી સ્પષ્ટતાની માંગ કરી.

ગૃહમંત્રી અમિત શાહે અનામત પર કહી આ વાત

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે,  દેશના 2 રાજ્યોમાં ધર્મના આધારે અનામત છે. આ ગેરબંધારણીય છે. બંધારણ સભાની ચર્ચા વાંચો, સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ધર્મના આધારે કોઈ અનામત નહીં મળે. અનામત પછાતતાના આધારે હશે. કૉંગ્રેસની સરકાર હતી ત્યારે ધર્મના આધારે અનામત આપવામાં આવતી હતી.  50 ટકાની મર્યાદા વધારીને મુસ્લિમોને અનામત આપવા માગે છે.  જ્યાં સુધી બંને ગૃહમાં ભાજપનો એક પણ સભ્ય છે ત્યાં સુધી અમે ધર્મના આધારે અનામત નહીં આપવા દઈએ. 

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 1955માં OBCને અનામત આપવા માટે કાકા કાલેલકર કમિશનની રચના  કરવામાં આવી હતી. રિપોર્ટ ક્યાંય મળ્યો ન હતો. જો કાકા કાલેલકર કમિશનની ભલામણો સ્વીકારવામાં આવી હોત તો મંડલ કમિશનની રચના થઈ ન હોત. મંડલ કમિશનની ભલામણો 1980માં આવી હતી, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો. 1990માં કોંગ્રેસ સત્તામાંથી બહાર હતી ત્યારે તેનો અમલ કરવામાં આવ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બંધારણને માત્ર શબ્દોમાં જ નહીં પરંતુ કાર્યોમાં પણ સન્માન આપવું જોઈએ.   સામાન્ય સભામાં બંધારણ લહેરાવાયું ન હતું. કોંગ્રેસના નેતાઓએ બંધારણને લહેરાવી અને ખોટુ બોલીને જનાદેશ લેવાનો પ્રયાસ કર્યો. બંધારણ બતાવવાની વાત નથી, બંધારણ આસ્થા, આદરની વાત છે. વિશ્વમાં ભાગ્યે જ આવું બંધારણ હશે, જેનો ડ્રાફ્ટ લોકોને ટિપ્પણી માટે આપવામાં આવ્યો હોય અને ટિપ્પણીઓના આધારે સુધારા કરવામાં આવ્યા હતા. આપણે બધાને આપણા બંધારણ પર ગર્વ છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget