શોધખોળ કરો

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."

ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું કે દેશમાં લોકશાહીના મૂળ પાતાળ સુધી ઊંડા છે અને તેમણે દેશને વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે ઉભરી લાવવા માટે સક્ષમ બનાવવાનો શ્રેય બંધારણને આપ્યો.

નવી દિલ્હી:  ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું કે દેશમાં લોકશાહીના મૂળ પાતાળ સુધી ઊંડા છે અને તેમણે દેશને વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે ઉભરી લાવવા માટે સક્ષમ બનાવવાનો શ્રેય બંધારણને આપ્યો હતો. બંધારણના 75 વર્ષ પૂરા થવા પર  રાજ્યસભાની ચર્ચા દરમિયાન બોલતા તેમણે યુનિફોર્મ સિવિલ કોડ (UCC), મુસ્લિમ પર્સનલ લો અને ધાર્મિક આરક્ષણ સહિતના મુખ્ય મુદ્દાઓ પર સંબોધન કર્યું હતું. 

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટેની ભાજપની પ્રતિબદ્ધતાને સમર્થન આપતા ગૃહમંત્રી અમિત શાહે જાહેર કર્યું કે, "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે." તેમણે મુસ્લિમ પર્સનલ લો અંગેના તેના વલણ અંગે કોંગ્રેસની ટીકા કરી, તેને  દેશમાં તુષ્ટિકરણની રાજનીતિની શરૂઆત" તરીકે ગણાવી અને પક્ષ પાસેથી સ્પષ્ટતાની માંગ કરી.

ગૃહમંત્રી અમિત શાહે અનામત પર કહી આ વાત

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે,  દેશના 2 રાજ્યોમાં ધર્મના આધારે અનામત છે. આ ગેરબંધારણીય છે. બંધારણ સભાની ચર્ચા વાંચો, સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ધર્મના આધારે કોઈ અનામત નહીં મળે. અનામત પછાતતાના આધારે હશે. કૉંગ્રેસની સરકાર હતી ત્યારે ધર્મના આધારે અનામત આપવામાં આવતી હતી.  50 ટકાની મર્યાદા વધારીને મુસ્લિમોને અનામત આપવા માગે છે.  જ્યાં સુધી બંને ગૃહમાં ભાજપનો એક પણ સભ્ય છે ત્યાં સુધી અમે ધર્મના આધારે અનામત નહીં આપવા દઈએ. 

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 1955માં OBCને અનામત આપવા માટે કાકા કાલેલકર કમિશનની રચના  કરવામાં આવી હતી. રિપોર્ટ ક્યાંય મળ્યો ન હતો. જો કાકા કાલેલકર કમિશનની ભલામણો સ્વીકારવામાં આવી હોત તો મંડલ કમિશનની રચના થઈ ન હોત. મંડલ કમિશનની ભલામણો 1980માં આવી હતી, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો. 1990માં કોંગ્રેસ સત્તામાંથી બહાર હતી ત્યારે તેનો અમલ કરવામાં આવ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બંધારણને માત્ર શબ્દોમાં જ નહીં પરંતુ કાર્યોમાં પણ સન્માન આપવું જોઈએ.   સામાન્ય સભામાં બંધારણ લહેરાવાયું ન હતું. કોંગ્રેસના નેતાઓએ બંધારણને લહેરાવી અને ખોટુ બોલીને જનાદેશ લેવાનો પ્રયાસ કર્યો. બંધારણ બતાવવાની વાત નથી, બંધારણ આસ્થા, આદરની વાત છે. વિશ્વમાં ભાગ્યે જ આવું બંધારણ હશે, જેનો ડ્રાફ્ટ લોકોને ટિપ્પણી માટે આપવામાં આવ્યો હોય અને ટિપ્પણીઓના આધારે સુધારા કરવામાં આવ્યા હતા. આપણે બધાને આપણા બંધારણ પર ગર્વ છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Embed widget