શોધખોળ કરો

વાજપેયીએ ઈન્દિરા ગાંધીને દુર્ગા સાથે સરખાવેલાં? વાજપેયીએ શું આપેલો જવાબ

1/3
 ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, મેં ક્યારેય ઇન્દિરા ગાંધીને દુર્ગા કહ્યા નથી. મીડિયામાં એ વાત પણ મેં કીધી કે મેં દુર્ગા નથી કહ્યું પરંતુ તેમ છતાં તેઓ એવું જ માને છે અને કહ્યું કે ના તમે કહ્યું છે. તેમણે આગળ જણાવ્યું કે, મેં ઇન્દિરાને દુર્ગા નથી કહ્યાં એવું કહેવા છતાં પણ મીડિયાએ એ છાપી દીધું કે મેં દુર્ગા કહ્યું છે. તેમણે કહ્યું કે, ઇન્દિરા ગાંધી પર પુસ્તક લખનાર એક લેખીકા જેકરે પણ મને આ સવાલ પૂછ્યો હતો.
ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, મેં ક્યારેય ઇન્દિરા ગાંધીને દુર્ગા કહ્યા નથી. મીડિયામાં એ વાત પણ મેં કીધી કે મેં દુર્ગા નથી કહ્યું પરંતુ તેમ છતાં તેઓ એવું જ માને છે અને કહ્યું કે ના તમે કહ્યું છે. તેમણે આગળ જણાવ્યું કે, મેં ઇન્દિરાને દુર્ગા નથી કહ્યાં એવું કહેવા છતાં પણ મીડિયાએ એ છાપી દીધું કે મેં દુર્ગા કહ્યું છે. તેમણે કહ્યું કે, ઇન્દિરા ગાંધી પર પુસ્તક લખનાર એક લેખીકા જેકરે પણ મને આ સવાલ પૂછ્યો હતો.
2/3
નવી દિલ્હીઃ પોતાના શાનદાર વ્યક્તિવથી લોકોના દિલોમાં છાપ છોડનાર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાથે જોડાયેલ કેટલાક એવા કિસ્સા છે જેને આજે પણ યાદ કરવામાં આવે છે. આવા કિસ્સામાંથી એક કિસ્સો ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલ છે. તેમાં કહેવાય છે કે, તેમણે દેશના પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીને દુર્ગા કહીને સંબોધિત કર્યા હતા. જોકે એક ઇન્ટરવ્યૂમાં તેમણએ આ વાત ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, મેં ઇન્દિરા ગાંધીને દુર્ગા નથી કહ્યા.
નવી દિલ્હીઃ પોતાના શાનદાર વ્યક્તિવથી લોકોના દિલોમાં છાપ છોડનાર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાથે જોડાયેલ કેટલાક એવા કિસ્સા છે જેને આજે પણ યાદ કરવામાં આવે છે. આવા કિસ્સામાંથી એક કિસ્સો ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલ છે. તેમાં કહેવાય છે કે, તેમણે દેશના પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીને દુર્ગા કહીને સંબોધિત કર્યા હતા. જોકે એક ઇન્ટરવ્યૂમાં તેમણએ આ વાત ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, મેં ઇન્દિરા ગાંધીને દુર્ગા નથી કહ્યા.
3/3
 પરંતુ મેં તેને પણ કહ્યું કે, મેં એવું કંઈ જ કહ્યું નથી. ત્યાર બાદ તેણે અનેક લાઈબ્રેરી અને અન્ય જગ્યાએ આ તથ્યની શોધખોળ કરી પરંતુ તેને કંઈ મળ્યું નહીં. ઇન્દિરા ગાંધીને દુર્ગા કહેવાનો કિસ્સો જ નહીં પરંતુ તેમના જીવન સાથે જોડાયેલ અન્ય કિસ્સા પણ લોકો આજે પણ યાદ કરે છે. સાથે જ તેમની સ્પીચ અને ભાષણથી લોકો આજે પણ પ્રભાવિત થાય છે. તેમની લખેલી કવિતાઓ આજે પણ લોકોને મોઢે યાદ રહે છે.
પરંતુ મેં તેને પણ કહ્યું કે, મેં એવું કંઈ જ કહ્યું નથી. ત્યાર બાદ તેણે અનેક લાઈબ્રેરી અને અન્ય જગ્યાએ આ તથ્યની શોધખોળ કરી પરંતુ તેને કંઈ મળ્યું નહીં. ઇન્દિરા ગાંધીને દુર્ગા કહેવાનો કિસ્સો જ નહીં પરંતુ તેમના જીવન સાથે જોડાયેલ અન્ય કિસ્સા પણ લોકો આજે પણ યાદ કરે છે. સાથે જ તેમની સ્પીચ અને ભાષણથી લોકો આજે પણ પ્રભાવિત થાય છે. તેમની લખેલી કવિતાઓ આજે પણ લોકોને મોઢે યાદ રહે છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget