શોધખોળ કરો

વાજપેયીએ ઈન્દિરા ગાંધીને દુર્ગા સાથે સરખાવેલાં? વાજપેયીએ શું આપેલો જવાબ

1/3
 ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, મેં ક્યારેય ઇન્દિરા ગાંધીને દુર્ગા કહ્યા નથી. મીડિયામાં એ વાત પણ મેં કીધી કે મેં દુર્ગા નથી કહ્યું પરંતુ તેમ છતાં તેઓ એવું જ માને છે અને કહ્યું કે ના તમે કહ્યું છે. તેમણે આગળ જણાવ્યું કે, મેં ઇન્દિરાને દુર્ગા નથી કહ્યાં એવું કહેવા છતાં પણ મીડિયાએ એ છાપી દીધું કે મેં દુર્ગા કહ્યું છે. તેમણે કહ્યું કે, ઇન્દિરા ગાંધી પર પુસ્તક લખનાર એક લેખીકા જેકરે પણ મને આ સવાલ પૂછ્યો હતો.
ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, મેં ક્યારેય ઇન્દિરા ગાંધીને દુર્ગા કહ્યા નથી. મીડિયામાં એ વાત પણ મેં કીધી કે મેં દુર્ગા નથી કહ્યું પરંતુ તેમ છતાં તેઓ એવું જ માને છે અને કહ્યું કે ના તમે કહ્યું છે. તેમણે આગળ જણાવ્યું કે, મેં ઇન્દિરાને દુર્ગા નથી કહ્યાં એવું કહેવા છતાં પણ મીડિયાએ એ છાપી દીધું કે મેં દુર્ગા કહ્યું છે. તેમણે કહ્યું કે, ઇન્દિરા ગાંધી પર પુસ્તક લખનાર એક લેખીકા જેકરે પણ મને આ સવાલ પૂછ્યો હતો.
2/3
નવી દિલ્હીઃ પોતાના શાનદાર વ્યક્તિવથી લોકોના દિલોમાં છાપ છોડનાર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાથે જોડાયેલ કેટલાક એવા કિસ્સા છે જેને આજે પણ યાદ કરવામાં આવે છે. આવા કિસ્સામાંથી એક કિસ્સો ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલ છે. તેમાં કહેવાય છે કે, તેમણે દેશના પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીને દુર્ગા કહીને સંબોધિત કર્યા હતા. જોકે એક ઇન્ટરવ્યૂમાં તેમણએ આ વાત ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, મેં ઇન્દિરા ગાંધીને દુર્ગા નથી કહ્યા.
નવી દિલ્હીઃ પોતાના શાનદાર વ્યક્તિવથી લોકોના દિલોમાં છાપ છોડનાર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાથે જોડાયેલ કેટલાક એવા કિસ્સા છે જેને આજે પણ યાદ કરવામાં આવે છે. આવા કિસ્સામાંથી એક કિસ્સો ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલ છે. તેમાં કહેવાય છે કે, તેમણે દેશના પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીને દુર્ગા કહીને સંબોધિત કર્યા હતા. જોકે એક ઇન્ટરવ્યૂમાં તેમણએ આ વાત ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, મેં ઇન્દિરા ગાંધીને દુર્ગા નથી કહ્યા.
3/3
 પરંતુ મેં તેને પણ કહ્યું કે, મેં એવું કંઈ જ કહ્યું નથી. ત્યાર બાદ તેણે અનેક લાઈબ્રેરી અને અન્ય જગ્યાએ આ તથ્યની શોધખોળ કરી પરંતુ તેને કંઈ મળ્યું નહીં. ઇન્દિરા ગાંધીને દુર્ગા કહેવાનો કિસ્સો જ નહીં પરંતુ તેમના જીવન સાથે જોડાયેલ અન્ય કિસ્સા પણ લોકો આજે પણ યાદ કરે છે. સાથે જ તેમની સ્પીચ અને ભાષણથી લોકો આજે પણ પ્રભાવિત થાય છે. તેમની લખેલી કવિતાઓ આજે પણ લોકોને મોઢે યાદ રહે છે.
પરંતુ મેં તેને પણ કહ્યું કે, મેં એવું કંઈ જ કહ્યું નથી. ત્યાર બાદ તેણે અનેક લાઈબ્રેરી અને અન્ય જગ્યાએ આ તથ્યની શોધખોળ કરી પરંતુ તેને કંઈ મળ્યું નહીં. ઇન્દિરા ગાંધીને દુર્ગા કહેવાનો કિસ્સો જ નહીં પરંતુ તેમના જીવન સાથે જોડાયેલ અન્ય કિસ્સા પણ લોકો આજે પણ યાદ કરે છે. સાથે જ તેમની સ્પીચ અને ભાષણથી લોકો આજે પણ પ્રભાવિત થાય છે. તેમની લખેલી કવિતાઓ આજે પણ લોકોને મોઢે યાદ રહે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget