શોધખોળ કરો
અમદાવાદમાં રહે છે વાજપેયીના ભત્રીજા-ભત્રીજીઃ શપથવિધીમાં ગયા ત્યારે વાજપેયી પહેલાં ખુશ ને પછી ગુસ્સે કેમ થઈ ગયેલા?
1/6

વાજપેયીએ પોતાના પરિવારજનોને હંમેશા ભષ્ટ્રાચારથી દૂર રહેવા સલાહ આપી હતી. અમદાવાદમાં રહેતા તેમના ભત્રીજા-ભત્રીજીઓને કોઈપણ પ્રકારના ભ્રષ્ટ્રાચાર ન થાય તે માટે સલાહ આપતા હતા. કોઈપણ રીતે તેમનું નામ ન ખરડાય તે રીતે કામ કરવાની સલાહ આપતા હતા. પરિવારની ઈમેજ બગડે નહીં તેનું ધ્યાન રાખવા અને ક્લિયર ઈમેજ રાખવા ભારપૂર્વક કહેતા.
2/6

અટલબિહારી વાજપેયીનો ભત્રીજો શશીકાંત તેમની પત્ની પૂનમ સાથે અમદાવાદના આવેલા અખબારનગર ખાતે રહે છે. સાથે જ તેમની સાથે તેમની બે બહેનો પણ રહે છે. ત્યારે વાજપેયીના નાદુરસ્તીના સમાચાર મળતાં તેઓ ચિંતીત હતા.
Published at : 17 Aug 2018 09:47 AM (IST)
Tags :
Atal Bihari VajpayeeView More





















