શોધખોળ કરો

અમદાવાદમાં રહે છે વાજપેયીના ભત્રીજા-ભત્રીજીઃ શપથવિધીમાં ગયા ત્યારે વાજપેયી પહેલાં ખુશ ને પછી ગુસ્સે કેમ થઈ ગયેલા?

1/6
વાજપેયીએ પોતાના પરિવારજનોને હંમેશા ભષ્ટ્રાચારથી દૂર રહેવા સલાહ આપી હતી. અમદાવાદમાં રહેતા તેમના ભત્રીજા-ભત્રીજીઓને કોઈપણ પ્રકારના ભ્રષ્ટ્રાચાર ન થાય તે માટે સલાહ આપતા હતા. કોઈપણ રીતે તેમનું નામ ન ખરડાય તે રીતે કામ કરવાની સલાહ આપતા હતા. પરિવારની ઈમેજ બગડે નહીં તેનું ધ્યાન રાખવા અને ક્લિયર ઈમેજ રાખવા ભારપૂર્વક કહેતા.
વાજપેયીએ પોતાના પરિવારજનોને હંમેશા ભષ્ટ્રાચારથી દૂર રહેવા સલાહ આપી હતી. અમદાવાદમાં રહેતા તેમના ભત્રીજા-ભત્રીજીઓને કોઈપણ પ્રકારના ભ્રષ્ટ્રાચાર ન થાય તે માટે સલાહ આપતા હતા. કોઈપણ રીતે તેમનું નામ ન ખરડાય તે રીતે કામ કરવાની સલાહ આપતા હતા. પરિવારની ઈમેજ બગડે નહીં તેનું ધ્યાન રાખવા અને ક્લિયર ઈમેજ રાખવા ભારપૂર્વક કહેતા.
2/6
અટલબિહારી વાજપેયીનો ભત્રીજો શશીકાંત તેમની પત્ની પૂનમ સાથે અમદાવાદના આવેલા અખબારનગર ખાતે રહે છે. સાથે જ તેમની સાથે તેમની બે બહેનો પણ રહે છે. ત્યારે વાજપેયીના નાદુરસ્તીના સમાચાર મળતાં તેઓ ચિંતીત હતા.
અટલબિહારી વાજપેયીનો ભત્રીજો શશીકાંત તેમની પત્ની પૂનમ સાથે અમદાવાદના આવેલા અખબારનગર ખાતે રહે છે. સાથે જ તેમની સાથે તેમની બે બહેનો પણ રહે છે. ત્યારે વાજપેયીના નાદુરસ્તીના સમાચાર મળતાં તેઓ ચિંતીત હતા.
3/6
વાજપેયી 1998માં વડાપ્રધાન બન્યા ત્યારે શપથવિધિમાં સામેલ થવા પરિવાર ગયો હતો. શશીકાંતભાઈ વાજપેયી અને તેમની બહેનો વાજપેયીને શુભકામના પાઠવવા પહોંચ્યા હતા. પરંતુ જ્યારે ભત્રીજા-ભત્રીજીને જોઈને ખુશ થયેલા વાજપેયી અચાનક નારાજ થઈ ગયા હતા. તેમણે ભત્રીજા-ભત્રીજીના હાથમાં રાખેલા બુકે જોઈને નારાજ થયા હતા. ખોટા ખર્ચ ન કરવા માટે જણાવીને કહી દીધું હતું કે પૈસા વધી ગયા છે કે શું? ખોટા ખર્ચ કરો છો.
વાજપેયી 1998માં વડાપ્રધાન બન્યા ત્યારે શપથવિધિમાં સામેલ થવા પરિવાર ગયો હતો. શશીકાંતભાઈ વાજપેયી અને તેમની બહેનો વાજપેયીને શુભકામના પાઠવવા પહોંચ્યા હતા. પરંતુ જ્યારે ભત્રીજા-ભત્રીજીને જોઈને ખુશ થયેલા વાજપેયી અચાનક નારાજ થઈ ગયા હતા. તેમણે ભત્રીજા-ભત્રીજીના હાથમાં રાખેલા બુકે જોઈને નારાજ થયા હતા. ખોટા ખર્ચ ન કરવા માટે જણાવીને કહી દીધું હતું કે પૈસા વધી ગયા છે કે શું? ખોટા ખર્ચ કરો છો.
4/6
5/6
ખાસ વાત તો એ છે ઉત્તરપ્રદેશમાં રહેનારા અટલજીના ભજીત્રો અને ભજીત્રી અમદાવાદમાં રહે છે. અટલજીના નિધનના સમાચાર સાંભળતા જ અમદાવાદમાં રહેતા તેમને ભત્રીજો અને 2 ભત્રીજી શોકાતૂર બની ગયા હતા. તેઓ ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગ્યા હતા. તેમને 16મી ઓગસ્ટે સાંજે 5.05 વાગ્યે અંતિમ શ્વાસ લેતા પરિવારજનો શોક વ્યાપી ગયો હતો.
ખાસ વાત તો એ છે ઉત્તરપ્રદેશમાં રહેનારા અટલજીના ભજીત્રો અને ભજીત્રી અમદાવાદમાં રહે છે. અટલજીના નિધનના સમાચાર સાંભળતા જ અમદાવાદમાં રહેતા તેમને ભત્રીજો અને 2 ભત્રીજી શોકાતૂર બની ગયા હતા. તેઓ ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગ્યા હતા. તેમને 16મી ઓગસ્ટે સાંજે 5.05 વાગ્યે અંતિમ શ્વાસ લેતા પરિવારજનો શોક વ્યાપી ગયો હતો.
6/6
અમદાવાદઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આજે નથી રહ્યાં, ગઇકાલે દિલ્હી સ્થિત એઇમ્સમાં તેમને છેલ્લા શ્વાસ લીધા હતા, 93 વર્ષીય અટલ બિહારી વાજપેયી છેલ્લા કેટલાય સમયથી અનેક બિમારીઓથી પીડાતા હતા અને છેલ્લે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. અટલજીએ પહેલા સંઘ અને બાદમાં બીજેપીના દિગ્ગજ નેતા તરીકે આગવી ઓળખ ઉભી કરી હતી.
અમદાવાદઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આજે નથી રહ્યાં, ગઇકાલે દિલ્હી સ્થિત એઇમ્સમાં તેમને છેલ્લા શ્વાસ લીધા હતા, 93 વર્ષીય અટલ બિહારી વાજપેયી છેલ્લા કેટલાય સમયથી અનેક બિમારીઓથી પીડાતા હતા અને છેલ્લે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. અટલજીએ પહેલા સંઘ અને બાદમાં બીજેપીના દિગ્ગજ નેતા તરીકે આગવી ઓળખ ઉભી કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda News: તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યા મજબૂરRajkot Rains Update | રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  પાણી ભરાતા વાહન ચાલકો પરેશાનGujarat Teachers Agitation | ગાંધીનગરમાં શિક્ષકોના આમરણાંત ઉપવાસ, શિક્ષકો પહોંચવાના શરૂGujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
BCCIનું નવું ફરમાન, સ્ટાર ખેલાડીઓ પણ રમે ઘરેલું ક્રિકેટ; માત્ર આ 3 ને મળી છૂટ
BCCIનું નવું ફરમાન, સ્ટાર ખેલાડીઓ પણ રમે ઘરેલું ક્રિકેટ; માત્ર આ 3 ને મળી છૂટ
Lifestyle: છાતીમાં સતત થતી હોય બળતરા તો થઈ જાવ સાવધાન, આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત
Lifestyle: છાતીમાં સતત થતી હોય બળતરા તો થઈ જાવ સાવધાન, આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત
Foreign Dream: ભારતમાં સૌથી વધારે કયા રાજ્યના લોકો જઈ રહ્યા છે વિદેશ? જાણીને ચોંકી જશો
Foreign Dream: ભારતમાં સૌથી વધારે કયા રાજ્યના લોકો જઈ રહ્યા છે વિદેશ? જાણીને ચોંકી જશો
Embed widget