શોધખોળ કરો

બાબરી મસ્જિદ ધ્વંશને 25 વર્ષ પૂરા, ઉત્તર પ્રદેશમાં એલર્ટ

1/3
 વર્ષોથી ચાલ્યા આવતા રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે થોડા દિવસો પહેલા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરે પ્રયાસ કર્યો હતો. આ માટે તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સંતો-મહંતો તથા શિયા વક્ફ બોર્ડના પદાધિકારીઓને મળ્યાં હતા.
વર્ષોથી ચાલ્યા આવતા રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે થોડા દિવસો પહેલા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરે પ્રયાસ કર્યો હતો. આ માટે તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સંતો-મહંતો તથા શિયા વક્ફ બોર્ડના પદાધિકારીઓને મળ્યાં હતા.
2/3
 બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનાના 25 વર્ષ પૂરા થવાના અનુસંધાને દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રએ તમામ રાજ્યોને સતર્ક રહેવા અને શાંતિ જળવાઈ રહે તે જોવાનો આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં આજના દિવસે રેલી કરશે. ડાબેરીઓ પણ બાબરી મસ્જિદ તોડી પાડવાનો વિરોધ કરશે.
બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનાના 25 વર્ષ પૂરા થવાના અનુસંધાને દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રએ તમામ રાજ્યોને સતર્ક રહેવા અને શાંતિ જળવાઈ રહે તે જોવાનો આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં આજના દિવસે રેલી કરશે. ડાબેરીઓ પણ બાબરી મસ્જિદ તોડી પાડવાનો વિરોધ કરશે.
3/3
લખનઉઃ બાબરી મસ્જિદ ધ્વંશ કર્યાને આજે 25 વર્ષ થઈ ગયા છે. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. જેનો કેસ આજે પણ કોર્ટમાં ચાલે છે. આ અવસર પર વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળે શૌર્ય દિવસ એટલે કે વિજય દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મુસ્લિમ સંગઠનોએ આ દિવસ યૌમ-એ-ગમ એટલે કે દુખના દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. એવામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેન્દ્ર સરકારની એડવાઈઝરી બાદ અયોધ્યા અને ફૈજાબાદમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસની સાથે સાથે સંવેદનશીલ વિસ્તારમાં સીઆરપીએફ અને આરએએફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
લખનઉઃ બાબરી મસ્જિદ ધ્વંશ કર્યાને આજે 25 વર્ષ થઈ ગયા છે. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. જેનો કેસ આજે પણ કોર્ટમાં ચાલે છે. આ અવસર પર વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળે શૌર્ય દિવસ એટલે કે વિજય દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મુસ્લિમ સંગઠનોએ આ દિવસ યૌમ-એ-ગમ એટલે કે દુખના દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. એવામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેન્દ્ર સરકારની એડવાઈઝરી બાદ અયોધ્યા અને ફૈજાબાદમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસની સાથે સાથે સંવેદનશીલ વિસ્તારમાં સીઆરપીએફ અને આરએએફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Embed widget