શોધખોળ કરો

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને BCCI એ આપી મોટી રાહત, જાણો વિગત

1/4
 ઉલ્લેખનીય છે કે ટીવી શૉ 'કૉફી વિથ કરણ'માં હાર્દિક પંડ્યા પોતાના સાથી ખેલાડી લોકેશ રાહુલ સાથે આવ્યો હતો. શૉ દરમિયાન હૉસ્ટ કરણ જોહરે બન્ને ખેલાડીઓને તેની પ્રાઇવેટ લાઇફ વિશે પુછ્યુ હતુ. હાર્દિકે તે સમયે મહિલાઓ પર કેટલીક અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેને લઇને વિવાદ થતાં BCCI દ્વારા તપાસ જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે ટીવી શૉ 'કૉફી વિથ કરણ'માં હાર્દિક પંડ્યા પોતાના સાથી ખેલાડી લોકેશ રાહુલ સાથે આવ્યો હતો. શૉ દરમિયાન હૉસ્ટ કરણ જોહરે બન્ને ખેલાડીઓને તેની પ્રાઇવેટ લાઇફ વિશે પુછ્યુ હતુ. હાર્દિકે તે સમયે મહિલાઓ પર કેટલીક અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેને લઇને વિવાદ થતાં BCCI દ્વારા તપાસ જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
2/4
જો કે, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ સંપૂર્ણ રીતે મુશ્કેલીમાંથી બહાર નથી નીકળ્યાં. સુપ્રીમ કોર્ટ આ મામલે તપાસ માટે લોકપાલની નિયુક્તિ કરશે અને તેના બાદ બન્નેને સજા થશે કે નહીં તે અંગે નિર્ણય કરશે. પરંતુ તપાસ પૂરી થાય ત્યાં સુધી બન્ને ખેલાડીઓને ફરી રમવાની અનુમતિ મળી ગઈ છે.
જો કે, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ સંપૂર્ણ રીતે મુશ્કેલીમાંથી બહાર નથી નીકળ્યાં. સુપ્રીમ કોર્ટ આ મામલે તપાસ માટે લોકપાલની નિયુક્તિ કરશે અને તેના બાદ બન્નેને સજા થશે કે નહીં તે અંગે નિર્ણય કરશે. પરંતુ તપાસ પૂરી થાય ત્યાં સુધી બન્ને ખેલાડીઓને ફરી રમવાની અનુમતિ મળી ગઈ છે.
3/4
 નવી દિલ્હી: ટીવી શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઓ પર વાંધાજનક ટીપ્પણી કરવા પર વિવાદોમાં ફસાયેલા હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને BCCI એ મોટી રાહત આપી છે. અહેવાલ અનુસાર બીસીસીઆઈએ આ મામલે તપાસ પૂરી થાય ત્યાં સુધી હાર્દિક અને રાહુલ પર લગાવવામાં આવેલ પ્રતિબંધને હટાવી દીધો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે ગત સપ્તાહે લોકપાલની નિયુક્તિને લઇને થનારી સુનાવણીને ટાળવાનો નિર્ણય કર્યો હતો.
નવી દિલ્હી: ટીવી શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઓ પર વાંધાજનક ટીપ્પણી કરવા પર વિવાદોમાં ફસાયેલા હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને BCCI એ મોટી રાહત આપી છે. અહેવાલ અનુસાર બીસીસીઆઈએ આ મામલે તપાસ પૂરી થાય ત્યાં સુધી હાર્દિક અને રાહુલ પર લગાવવામાં આવેલ પ્રતિબંધને હટાવી દીધો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે ગત સપ્તાહે લોકપાલની નિયુક્તિને લઇને થનારી સુનાવણીને ટાળવાનો નિર્ણય કર્યો હતો.
4/4
 જો કે, બીસીસીઆઈએ અગાઉથી જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે શુભમન ગિલ અને વિજય શંકરને ટીમમાં સામેલ કરી લીધાં છે. પ્રતિબંધ હટ્યા બાદ રાહુલ અને પંડ્યાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ટીમમાં સામેલ કરવામાં આવશે કે નહીં તે અંગે ક્રિકેટ બોર્ડે કોઈ જ જાણકારી આપી નથી.
જો કે, બીસીસીઆઈએ અગાઉથી જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે શુભમન ગિલ અને વિજય શંકરને ટીમમાં સામેલ કરી લીધાં છે. પ્રતિબંધ હટ્યા બાદ રાહુલ અને પંડ્યાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ટીમમાં સામેલ કરવામાં આવશે કે નહીં તે અંગે ક્રિકેટ બોર્ડે કોઈ જ જાણકારી આપી નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget