શોધખોળ કરો

RSSના કદાવર નેતા રહી ચુક્યા છે રામનાથ કોવિંદ, એકપણ વાર નથી જીત્યા ચૂંટણી

1/6
વર્ષ 1990માં કોવિંદ યૂપીના ઘાટમપુર લોકસભા બેઠક પરથી અને 2007માં ભોગનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. કોવિંદ ભાજપના મહામંત્રી પણ રહી ચુક્યા છે.
વર્ષ 1990માં કોવિંદ યૂપીના ઘાટમપુર લોકસભા બેઠક પરથી અને 2007માં ભોગનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. કોવિંદ ભાજપના મહામંત્રી પણ રહી ચુક્યા છે.
2/6
નવી દિલ્લી: ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. અમિત શાહે બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદના નામની જાહેરાત કરી છે. લોકતંત્રના સર્વોચ્ચ પદ માટે ભાજપ અને એનડીએએ તમામ પક્ષો સાથે ચર્ચા અને વિચારણા કરી હતી.
નવી દિલ્લી: ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. અમિત શાહે બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદના નામની જાહેરાત કરી છે. લોકતંત્રના સર્વોચ્ચ પદ માટે ભાજપ અને એનડીએએ તમામ પક્ષો સાથે ચર્ચા અને વિચારણા કરી હતી.
3/6
રામનાથ કોવિંદ અત્યાર સુધી કોઈ વિવાદમાં ફસાયા નથી, તેમની છબી એકદમ સાફ છે. કોવિંદ સંધના કદાવર નેતા રહી ચુક્યાં છે. તેઓ જજ સિવાય અનેક લીગલ પદો પર કામ કરી ચુક્યા છે.
રામનાથ કોવિંદ અત્યાર સુધી કોઈ વિવાદમાં ફસાયા નથી, તેમની છબી એકદમ સાફ છે. કોવિંદ સંધના કદાવર નેતા રહી ચુક્યાં છે. તેઓ જજ સિવાય અનેક લીગલ પદો પર કામ કરી ચુક્યા છે.
4/6
વ્યવસાયે વકીલ કોવિંદ 1994થી લઈને 2006 સુધી બે વખત રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. તેઓ 1998થી 2002 વચ્ચે દલિત મોર્ચાના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા કોળી સમાજના પ્રમુખ રહી ચુક્યા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ કામ કરી ચુક્યા છે.
વ્યવસાયે વકીલ કોવિંદ 1994થી લઈને 2006 સુધી બે વખત રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. તેઓ 1998થી 2002 વચ્ચે દલિત મોર્ચાના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા કોળી સમાજના પ્રમુખ રહી ચુક્યા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ કામ કરી ચુક્યા છે.
5/6
રામનાથ કોવિંદનો જન્મ 1 ઓક્ટોબર 1945ના ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ડેરાપુર તાલુકાના પરોંખ ગામમાં થયો હતો. 1977થી 1979 સુધી તેઓ દિલ્લી હાઈકોર્ટમાં કેંદ્ર સરકારના વકીલ હતા. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં કેંદ્ર તરફથી સ્ટેંડિંગ કાઉન્સેલ રહી ચુક્યા છે. બાદમાં 1993 સુધી દિલ્લી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં 16 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી. તેઓને 8 ઓગષ્ટ 2015ના બિહારના ગવર્નર બનાવાયા હતા. હાલ તેઓ બિહારના ગવર્નર છે.
રામનાથ કોવિંદનો જન્મ 1 ઓક્ટોબર 1945ના ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ડેરાપુર તાલુકાના પરોંખ ગામમાં થયો હતો. 1977થી 1979 સુધી તેઓ દિલ્લી હાઈકોર્ટમાં કેંદ્ર સરકારના વકીલ હતા. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં કેંદ્ર તરફથી સ્ટેંડિંગ કાઉન્સેલ રહી ચુક્યા છે. બાદમાં 1993 સુધી દિલ્લી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં 16 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી. તેઓને 8 ઓગષ્ટ 2015ના બિહારના ગવર્નર બનાવાયા હતા. હાલ તેઓ બિહારના ગવર્નર છે.
6/6
અમિત શાહે કહ્યું, તેઓ એક દલિત છે, હંમેશા સંધર્ષ કરશે. બિહાર રાજ્યના ગવર્નર તરીકે તેઓ હાલ કામ કરી રહ્યા છે. રામનાથજી હંમેશા સમાજ, ગરીબો, અતિ પછાત, દલિતો સાથે જોડાયેલા રહ્યા છે. એક ગરીબ ઘરમાં જન્મ લઈને સંધર્ષ કરીને આટલા ઉંચા મુકામ પર પહોચ્યા છે. અમે આજે તેમનું નામ નક્કી કર્યું છે.
અમિત શાહે કહ્યું, તેઓ એક દલિત છે, હંમેશા સંધર્ષ કરશે. બિહાર રાજ્યના ગવર્નર તરીકે તેઓ હાલ કામ કરી રહ્યા છે. રામનાથજી હંમેશા સમાજ, ગરીબો, અતિ પછાત, દલિતો સાથે જોડાયેલા રહ્યા છે. એક ગરીબ ઘરમાં જન્મ લઈને સંધર્ષ કરીને આટલા ઉંચા મુકામ પર પહોચ્યા છે. અમે આજે તેમનું નામ નક્કી કર્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
Embed widget