શોધખોળ કરો
2019 લોકસભા ચૂંટણીને લઈને ડરી BJP: સુષ્મા સહિત અનેક દિગ્ગજ નેતાઓની કાપી શકે છે ટીકિટ, જાણો કેમ
1/6

છેલ્લી ચૂંટણીમાં બીજેપીએ 282 સીટો પર કબ્જો મેળવ્યો હતો. પરંતુ આ વખતે સીટોનો આંકડો ઘટી શકે છે. સર્વે પ્રમાણે દેશની 543માંથી એનડીએને 274, યુપીએને 164 અને અન્યને 105 સીટો મળવાનું અનુમાન છે. યુપીએને 104 સીટોનો ફાયદો થવાનું અનુમાન છે.
2/6

નવી દિલ્હી: વર્ષ 2019 માટે બીજેપીની રણનીતિને લઈને મોટો ખુલાસો થયો છે. એબીપી ન્યુઝના સહયોગી આનંદ બજાર પત્રિકામાં એક અહેવાલ છપાયો હતો કે 2019ને લઈને બીજેપી પક્ષ બહુ જ ડરી ગયો છે. જેના કારણે ભાજપ સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, રાધા મોહન સિંહ સહિત 150 સાંસદોની ટીકિટ કાપી શકે છે. આમાં ઘણા મંત્રીઓ પણ સામેલ છે. પરંતુ ટીકિટ કાપવાના અલગ-અલગ કારણ બતાવવામાં આવી રહ્યા છે.
Published at : 09 Jul 2018 12:27 PM (IST)
View More





















