શોધખોળ કરો

2019 લોકસભા ચૂંટણીને લઈને ડરી BJP: સુષ્મા સહિત અનેક દિગ્ગજ નેતાઓની કાપી શકે છે ટીકિટ, જાણો કેમ

1/6
છેલ્લી ચૂંટણીમાં બીજેપીએ 282 સીટો પર કબ્જો મેળવ્યો હતો. પરંતુ આ વખતે સીટોનો આંકડો ઘટી શકે છે. સર્વે પ્રમાણે દેશની 543માંથી એનડીએને 274, યુપીએને 164 અને અન્યને 105 સીટો મળવાનું અનુમાન છે. યુપીએને 104 સીટોનો ફાયદો થવાનું અનુમાન છે.
છેલ્લી ચૂંટણીમાં બીજેપીએ 282 સીટો પર કબ્જો મેળવ્યો હતો. પરંતુ આ વખતે સીટોનો આંકડો ઘટી શકે છે. સર્વે પ્રમાણે દેશની 543માંથી એનડીએને 274, યુપીએને 164 અને અન્યને 105 સીટો મળવાનું અનુમાન છે. યુપીએને 104 સીટોનો ફાયદો થવાનું અનુમાન છે.
2/6
નવી દિલ્હી: વર્ષ 2019 માટે બીજેપીની રણનીતિને લઈને મોટો ખુલાસો થયો છે. એબીપી ન્યુઝના સહયોગી આનંદ બજાર પત્રિકામાં એક અહેવાલ છપાયો હતો કે 2019ને લઈને બીજેપી પક્ષ બહુ જ ડરી ગયો છે. જેના કારણે ભાજપ સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, રાધા મોહન સિંહ સહિત 150 સાંસદોની ટીકિટ કાપી શકે છે. આમાં ઘણા મંત્રીઓ પણ સામેલ છે. પરંતુ ટીકિટ કાપવાના અલગ-અલગ કારણ બતાવવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી: વર્ષ 2019 માટે બીજેપીની રણનીતિને લઈને મોટો ખુલાસો થયો છે. એબીપી ન્યુઝના સહયોગી આનંદ બજાર પત્રિકામાં એક અહેવાલ છપાયો હતો કે 2019ને લઈને બીજેપી પક્ષ બહુ જ ડરી ગયો છે. જેના કારણે ભાજપ સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, રાધા મોહન સિંહ સહિત 150 સાંસદોની ટીકિટ કાપી શકે છે. આમાં ઘણા મંત્રીઓ પણ સામેલ છે. પરંતુ ટીકિટ કાપવાના અલગ-અલગ કારણ બતાવવામાં આવી રહ્યા છે.
3/6
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મધ્યપ્રદેશના વિદિશાથી, કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી ઉત્તર પ્રદેશના ઝાંસીથી, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ બિહારના ચંપારણથી, સુમિત્રા મહાજન મધ્યપ્રદેશના ઈંદોરથી, મુરલી મનોહર જોષી યુપીના કાનપુરથી, કરિયા મુંડા ઝારખંડના ખુટ્ટી સીટ પરથી, શાંતા કુમાર હિમાચલ પ્રદેશના કાંગડાથી અને બીસી ખંડુરી ઉત્તરાખંડના ગઢવાલના સાંસદ છે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મધ્યપ્રદેશના વિદિશાથી, કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી ઉત્તર પ્રદેશના ઝાંસીથી, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ બિહારના ચંપારણથી, સુમિત્રા મહાજન મધ્યપ્રદેશના ઈંદોરથી, મુરલી મનોહર જોષી યુપીના કાનપુરથી, કરિયા મુંડા ઝારખંડના ખુટ્ટી સીટ પરથી, શાંતા કુમાર હિમાચલ પ્રદેશના કાંગડાથી અને બીસી ખંડુરી ઉત્તરાખંડના ગઢવાલના સાંસદ છે.
4/6
ખાસ વાત એ છે કે બીજેપીના જે મોટા નેતાઓની ટીકિટ કાપવાની વાત સામે આવી છે તેમાં યુપી, બિહાર અને મધ્યપ્રદેશના ઘણાં મોટા ચહેરા સામેલ છે. યુપીથી ઉમા ભારતી અને મુરલી મનોહર જોષી જેવા દિગ્ગજ નેતા છે તો બિહારથી કૃષિ મંત્રી રાધા મોહનનું નામ છે. સ્પીકર સુમિત્રા મહાજનનો સંબંધ મધ્યપ્રદેશ સાથે છે જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે.
ખાસ વાત એ છે કે બીજેપીના જે મોટા નેતાઓની ટીકિટ કાપવાની વાત સામે આવી છે તેમાં યુપી, બિહાર અને મધ્યપ્રદેશના ઘણાં મોટા ચહેરા સામેલ છે. યુપીથી ઉમા ભારતી અને મુરલી મનોહર જોષી જેવા દિગ્ગજ નેતા છે તો બિહારથી કૃષિ મંત્રી રાધા મોહનનું નામ છે. સ્પીકર સુમિત્રા મહાજનનો સંબંધ મધ્યપ્રદેશ સાથે છે જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે.
5/6
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની ટીકિટ બિમારીના નામ પર કાપવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પાર્ટીને કહ્યું છે કે તેઓ આગામી ચૂંટણી લડવા માંગતી નથી. પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષી, ઝારખંડની ખુંટી સીટના કરિયા મુંડા, વરિષ્ઠ નેતા શાંતા કુમાર અને બીસી ખંડુડીની ટીકિટ ઉંમરના કારણે કપાઈ શકે છે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની ટીકિટ બિમારીના નામ પર કાપવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પાર્ટીને કહ્યું છે કે તેઓ આગામી ચૂંટણી લડવા માંગતી નથી. પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષી, ઝારખંડની ખુંટી સીટના કરિયા મુંડા, વરિષ્ઠ નેતા શાંતા કુમાર અને બીસી ખંડુડીની ટીકિટ ઉંમરના કારણે કપાઈ શકે છે.
6/6
આગામી લોકસભા ચૂંટણી માટે દેશનો મૂડ જાણવા માટે આ વર્ષના મે મહિનામાં એબીપી ન્યુઝે એક સર્વે કરાવ્યો હતો. સર્વેના જણાવ્યા પ્રમાણે જો લોકસભા ચૂંટણી માટે મતદારો વોટ આપશે તો નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રીની ખુરશી પર બેસી શકે છે. પરંતુ બીજેપીની સીટો ઓછી થઈ જશે. બીજેપી એકલી બહુમત મેળવી શકશે નહીં.
આગામી લોકસભા ચૂંટણી માટે દેશનો મૂડ જાણવા માટે આ વર્ષના મે મહિનામાં એબીપી ન્યુઝે એક સર્વે કરાવ્યો હતો. સર્વેના જણાવ્યા પ્રમાણે જો લોકસભા ચૂંટણી માટે મતદારો વોટ આપશે તો નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રીની ખુરશી પર બેસી શકે છે. પરંતુ બીજેપીની સીટો ઓછી થઈ જશે. બીજેપી એકલી બહુમત મેળવી શકશે નહીં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Embed widget