શોધખોળ કરો

2019 લોકસભા ચૂંટણીને લઈને ડરી BJP: સુષ્મા સહિત અનેક દિગ્ગજ નેતાઓની કાપી શકે છે ટીકિટ, જાણો કેમ

1/6
છેલ્લી ચૂંટણીમાં બીજેપીએ 282 સીટો પર કબ્જો મેળવ્યો હતો. પરંતુ આ વખતે સીટોનો આંકડો ઘટી શકે છે. સર્વે પ્રમાણે દેશની 543માંથી એનડીએને 274, યુપીએને 164 અને અન્યને 105 સીટો મળવાનું અનુમાન છે. યુપીએને 104 સીટોનો ફાયદો થવાનું અનુમાન છે.
છેલ્લી ચૂંટણીમાં બીજેપીએ 282 સીટો પર કબ્જો મેળવ્યો હતો. પરંતુ આ વખતે સીટોનો આંકડો ઘટી શકે છે. સર્વે પ્રમાણે દેશની 543માંથી એનડીએને 274, યુપીએને 164 અને અન્યને 105 સીટો મળવાનું અનુમાન છે. યુપીએને 104 સીટોનો ફાયદો થવાનું અનુમાન છે.
2/6
નવી દિલ્હી: વર્ષ 2019 માટે બીજેપીની રણનીતિને લઈને મોટો ખુલાસો થયો છે. એબીપી ન્યુઝના સહયોગી આનંદ બજાર પત્રિકામાં એક અહેવાલ છપાયો હતો કે 2019ને લઈને બીજેપી પક્ષ બહુ જ ડરી ગયો છે. જેના કારણે ભાજપ સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, રાધા મોહન સિંહ સહિત 150 સાંસદોની ટીકિટ કાપી શકે છે. આમાં ઘણા મંત્રીઓ પણ સામેલ છે. પરંતુ ટીકિટ કાપવાના અલગ-અલગ કારણ બતાવવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી: વર્ષ 2019 માટે બીજેપીની રણનીતિને લઈને મોટો ખુલાસો થયો છે. એબીપી ન્યુઝના સહયોગી આનંદ બજાર પત્રિકામાં એક અહેવાલ છપાયો હતો કે 2019ને લઈને બીજેપી પક્ષ બહુ જ ડરી ગયો છે. જેના કારણે ભાજપ સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, રાધા મોહન સિંહ સહિત 150 સાંસદોની ટીકિટ કાપી શકે છે. આમાં ઘણા મંત્રીઓ પણ સામેલ છે. પરંતુ ટીકિટ કાપવાના અલગ-અલગ કારણ બતાવવામાં આવી રહ્યા છે.
3/6
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મધ્યપ્રદેશના વિદિશાથી, કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી ઉત્તર પ્રદેશના ઝાંસીથી, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ બિહારના ચંપારણથી, સુમિત્રા મહાજન મધ્યપ્રદેશના ઈંદોરથી, મુરલી મનોહર જોષી યુપીના કાનપુરથી, કરિયા મુંડા ઝારખંડના ખુટ્ટી સીટ પરથી, શાંતા કુમાર હિમાચલ પ્રદેશના કાંગડાથી અને બીસી ખંડુરી ઉત્તરાખંડના ગઢવાલના સાંસદ છે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મધ્યપ્રદેશના વિદિશાથી, કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી ઉત્તર પ્રદેશના ઝાંસીથી, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ બિહારના ચંપારણથી, સુમિત્રા મહાજન મધ્યપ્રદેશના ઈંદોરથી, મુરલી મનોહર જોષી યુપીના કાનપુરથી, કરિયા મુંડા ઝારખંડના ખુટ્ટી સીટ પરથી, શાંતા કુમાર હિમાચલ પ્રદેશના કાંગડાથી અને બીસી ખંડુરી ઉત્તરાખંડના ગઢવાલના સાંસદ છે.
4/6
ખાસ વાત એ છે કે બીજેપીના જે મોટા નેતાઓની ટીકિટ કાપવાની વાત સામે આવી છે તેમાં યુપી, બિહાર અને મધ્યપ્રદેશના ઘણાં મોટા ચહેરા સામેલ છે. યુપીથી ઉમા ભારતી અને મુરલી મનોહર જોષી જેવા દિગ્ગજ નેતા છે તો બિહારથી કૃષિ મંત્રી રાધા મોહનનું નામ છે. સ્પીકર સુમિત્રા મહાજનનો સંબંધ મધ્યપ્રદેશ સાથે છે જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે.
ખાસ વાત એ છે કે બીજેપીના જે મોટા નેતાઓની ટીકિટ કાપવાની વાત સામે આવી છે તેમાં યુપી, બિહાર અને મધ્યપ્રદેશના ઘણાં મોટા ચહેરા સામેલ છે. યુપીથી ઉમા ભારતી અને મુરલી મનોહર જોષી જેવા દિગ્ગજ નેતા છે તો બિહારથી કૃષિ મંત્રી રાધા મોહનનું નામ છે. સ્પીકર સુમિત્રા મહાજનનો સંબંધ મધ્યપ્રદેશ સાથે છે જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે.
5/6
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની ટીકિટ બિમારીના નામ પર કાપવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પાર્ટીને કહ્યું છે કે તેઓ આગામી ચૂંટણી લડવા માંગતી નથી. પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષી, ઝારખંડની ખુંટી સીટના કરિયા મુંડા, વરિષ્ઠ નેતા શાંતા કુમાર અને બીસી ખંડુડીની ટીકિટ ઉંમરના કારણે કપાઈ શકે છે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની ટીકિટ બિમારીના નામ પર કાપવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પાર્ટીને કહ્યું છે કે તેઓ આગામી ચૂંટણી લડવા માંગતી નથી. પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષી, ઝારખંડની ખુંટી સીટના કરિયા મુંડા, વરિષ્ઠ નેતા શાંતા કુમાર અને બીસી ખંડુડીની ટીકિટ ઉંમરના કારણે કપાઈ શકે છે.
6/6
આગામી લોકસભા ચૂંટણી માટે દેશનો મૂડ જાણવા માટે આ વર્ષના મે મહિનામાં એબીપી ન્યુઝે એક સર્વે કરાવ્યો હતો. સર્વેના જણાવ્યા પ્રમાણે જો લોકસભા ચૂંટણી માટે મતદારો વોટ આપશે તો નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રીની ખુરશી પર બેસી શકે છે. પરંતુ બીજેપીની સીટો ઓછી થઈ જશે. બીજેપી એકલી બહુમત મેળવી શકશે નહીં.
આગામી લોકસભા ચૂંટણી માટે દેશનો મૂડ જાણવા માટે આ વર્ષના મે મહિનામાં એબીપી ન્યુઝે એક સર્વે કરાવ્યો હતો. સર્વેના જણાવ્યા પ્રમાણે જો લોકસભા ચૂંટણી માટે મતદારો વોટ આપશે તો નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રીની ખુરશી પર બેસી શકે છે. પરંતુ બીજેપીની સીટો ઓછી થઈ જશે. બીજેપી એકલી બહુમત મેળવી શકશે નહીં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Embed widget