શોધખોળ કરો

અમિત શાહ રામદેવના પગે લાગ્યા, કહ્યું- બાબાને મળવું મતલબ એક કરોડ લોકો સુધી પહોંચવું

1/6
2/6
રામદેવે કહ્યું કે, ‘’સરકારે આર્થિક સુધારાઓ માટે કામ કર્યું છે, મારી માં ધૂમાડામાં ખાવાનું બનાવતી હતી, તે બાદ ધૂમાડાથી તેની આંખો જતી રહી હતી.’’ તેમને કહ્યું કે, ઉજ્જવલા યોજનાથી મહિલાઓને ખુશી મળી છે.
રામદેવે કહ્યું કે, ‘’સરકારે આર્થિક સુધારાઓ માટે કામ કર્યું છે, મારી માં ધૂમાડામાં ખાવાનું બનાવતી હતી, તે બાદ ધૂમાડાથી તેની આંખો જતી રહી હતી.’’ તેમને કહ્યું કે, ઉજ્જવલા યોજનાથી મહિલાઓને ખુશી મળી છે.
3/6
4/6
વળી, અમિત શાહે કહ્યું કે અમે અમારી સરકારનો આખો પરિચય રામદેવ બાબાની સામે મુક્યો છે. આ દરમિયાન તેમને કહ્યું કે, આજે અમે બાબા રામદેવના પાસે આવ્યા છે. આમની પાસે પહોંચવાનો મતલબ કરોડો લોકો સુધી પોતાની વાત પહોંચાડવાનો છે.
વળી, અમિત શાહે કહ્યું કે અમે અમારી સરકારનો આખો પરિચય રામદેવ બાબાની સામે મુક્યો છે. આ દરમિયાન તેમને કહ્યું કે, આજે અમે બાબા રામદેવના પાસે આવ્યા છે. આમની પાસે પહોંચવાનો મતલબ કરોડો લોકો સુધી પોતાની વાત પહોંચાડવાનો છે.
5/6
અમિત શાહ સાથે મુલાકાત બાદ બાબા રામદેવે કહ્યું કે, ઉજ્જવા યોજના દેશની કરોડો મહિલાઓને લાભ મળ્યો છે. પીએમ મોદીએની નિયત, નીતિ અને નેતૃત્વથી દેશની પ્રગતિ થઇ રહી છે. તેમને કહ્યું કે, જીએસટી લાગુ થાય બાદ ટેક્સ ચોરીથી દેશને મુક્તિ મળી છે. પીએમ મોદીએ કરોડો મતદારોના આસું લુછ્યા છે.
અમિત શાહ સાથે મુલાકાત બાદ બાબા રામદેવે કહ્યું કે, ઉજ્જવા યોજના દેશની કરોડો મહિલાઓને લાભ મળ્યો છે. પીએમ મોદીએની નિયત, નીતિ અને નેતૃત્વથી દેશની પ્રગતિ થઇ રહી છે. તેમને કહ્યું કે, જીએસટી લાગુ થાય બાદ ટેક્સ ચોરીથી દેશને મુક્તિ મળી છે. પીએમ મોદીએ કરોડો મતદારોના આસું લુછ્યા છે.
6/6
નવી દિલ્હીઃ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે યોગ ગુરુ બાબા રામદેવ સાથે મુલાકાત કરી છે. અમિત શાહે આ મુલાકાત 'સંપર્ક ફૉર સમર્થન' અભિયાન અંતર્ગત દિલ્હીના પતંજલિ આશ્રમમાં કરી છે. આ દરમિયાન શાહે બાબા રામદેવના પગે પડ્યા. રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરતાં સરકારની યોજનાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો.
નવી દિલ્હીઃ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે યોગ ગુરુ બાબા રામદેવ સાથે મુલાકાત કરી છે. અમિત શાહે આ મુલાકાત 'સંપર્ક ફૉર સમર્થન' અભિયાન અંતર્ગત દિલ્હીના પતંજલિ આશ્રમમાં કરી છે. આ દરમિયાન શાહે બાબા રામદેવના પગે પડ્યા. રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરતાં સરકારની યોજનાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Embed widget