શોધખોળ કરો
દસ રૂપિયાના સિક્કા અંગે રીઝર્વ બેંકની મહત્વની સ્પષ્ટતા, ના સ્વીકાર્યો તો રાજદ્રોહનો કેસ, બીજું શું કહ્યું?
1/6

ભારત સરકાર આવા સિક્કા ધરાવનારાઓને કરન્સીનું મૂલ્ય ચુકવવાનું વચન આપે છે. રિઝર્વ બેંક જણાવે છે કે, કોઇપણ વ્યકિત માન્યતા પ્રાપ્ત ચલણ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે નહી અને જો ઇન્કાર કરે તો રાજદ્રોહનો કેસ થઇ શકે છે. રિઝર્વ બેંકે સ્વીકારવાનો ઇન્કાર કરવા સામે કાનૂની કાર્યવાહી થઇ શકે તેવુ જણાવ્યુ છે.
2/6

સિક્કા બંધ થઇ ગયાની અફવાઓ ફેલાવવાના કારણે અભણ લોકો પણ આ સિક્કા સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે. આવી અફવાઓને કારણે વેપારીઓ, ગ્રાહકો, ગૃહીણીઓ, વિદ્યાર્થીઓ, બાળકો અને વૃધ્ધો રોજબરોજની ખરીદીમાં હાડમારી ભોગવી રહ્યા છે. રીઝર્વે બેંકે કહ્યું છે કે લોકો અફવાઓથી દૂર રહે કેમ કે 10નો સિક્કો ચલણમાં છે જ.
Published at : 08 Feb 2017 09:47 AM (IST)
View More























