શોધખોળ કરો
થિયેટર-એરપોર્ટ પર મિનરલ વોટરના ભાવ સામે સરકારની લાલ આંખ, જાણો શું આવશે નિયમ
1/4

નવી દિલ્લી: હવેથી હોટેલો, થિયેટરો, એરપોર્ટ કે મોલમાં પાણીના મન ફાવે તેવા ભાવ વસુલ કરી શકાશે નહીં. મિનરલ વોટર બોટલ તમામ સ્થળે એક જ ભાવે મળશે. તેના માટે તમારે વધારના પૈસા નહિ આપવા પડે. ગ્રાહક કન્ઝ્યુમર અફેર્સ મંત્રી રામવિલાસ પાસવાને ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી છે.
2/4

ગયા ઓકટોબરમાં પાસવાને જણાવ્યું હતું કે, એરપોર્ટ, મલ્ટિપ્લેકસ અને હોટેલ જેવા સ્થળોએ એમઆરપીથી ઉંચા ભાવે પેકેજ્ડ વોટર અને સોફટ ડ્રિન્કસના વેચાણ કરનાર સામે દંડ અને જેલ સહિતના કડક પગલા લેવામાં આવશે.
Published at : 07 Mar 2017 12:11 PM (IST)
View More























