શોધખોળ કરો

યુપીમાં આંબેડકરની મૂર્તિ પર લગાવાયો ભગવો રંગ, BJP નેતાએ કહ્યું- ઘટના સાથે અમારે કંઇ લેવાદેવા નથી

1/5
નોંધનીય છે કે, બદાયુ જિલ્લા સમાજવાદી પાર્ટી (સપા)નો ગઢ માનવામાં આવે છે. અહીં લાંબા સમયથી મુલાયમ સિંહ યાદવના પરિવારના સભ્ય સાંસદ રહ્યાં છે. અત્યારે મુલાયમ સિંહ યાદવનો ભત્રીજો ધર્મેન્દ્ર પ્રધાન સાંસદ છે.
નોંધનીય છે કે, બદાયુ જિલ્લા સમાજવાદી પાર્ટી (સપા)નો ગઢ માનવામાં આવે છે. અહીં લાંબા સમયથી મુલાયમ સિંહ યાદવના પરિવારના સભ્ય સાંસદ રહ્યાં છે. અત્યારે મુલાયમ સિંહ યાદવનો ભત્રીજો ધર્મેન્દ્ર પ્રધાન સાંસદ છે.
2/5
વિસ્તારના કેટલાક લોકોએ આ ઘટના માટે ભાજપને જવાબદાર ગણ્યું છે તો પાર્ટીના પૂર્વ જિલ્લાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પ્રેમસ્વરૂપ પાઠકે સ્પષ્ટ રીતે કહ્યું કે, ભાજપને આ ઘટના સાથે કોઇ લેવાદેવા નથી. બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર ભગવો રંગ ચઢવવાની ઘટના માટે ભાજપ પર આરોપ લગાવવો પાયાવિહોણી વાત છે. જોકે તેમને એ પણ કહ્યું કે, જ્યાં સુધી ભગવા રંગનો સવાલ છે તો આ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે.
વિસ્તારના કેટલાક લોકોએ આ ઘટના માટે ભાજપને જવાબદાર ગણ્યું છે તો પાર્ટીના પૂર્વ જિલ્લાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પ્રેમસ્વરૂપ પાઠકે સ્પષ્ટ રીતે કહ્યું કે, ભાજપને આ ઘટના સાથે કોઇ લેવાદેવા નથી. બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર ભગવો રંગ ચઢવવાની ઘટના માટે ભાજપ પર આરોપ લગાવવો પાયાવિહોણી વાત છે. જોકે તેમને એ પણ કહ્યું કે, જ્યાં સુધી ભગવા રંગનો સવાલ છે તો આ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે.
3/5
બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર ભગવો રંગ ચઢાવવાને લઇને લોકો અચરજમાં છે, તો કેટલાક લોકો રોષે ભરાયા છે. આ મામલે વહીવટી અધિકારીઓ અને પોલીસ કંઇપણ કહી નથી રહી.
બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર ભગવો રંગ ચઢાવવાને લઇને લોકો અચરજમાં છે, તો કેટલાક લોકો રોષે ભરાયા છે. આ મામલે વહીવટી અધિકારીઓ અને પોલીસ કંઇપણ કહી નથી રહી.
4/5
બદાયુના કુંવરગાંવ વિસ્તારમાં દુગરૈયા ગામમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ છે. થોડાક દિવસ પહેલા આ મૂર્તિ સાથે કેટલાક તોફાની તત્વોએ આ મૂર્તિ સાથે છેડછાડ કરી, ત્યારબાદ વિસ્તારમાં લોકોમાં રોષ ફેલાયો હતો અને બાદમાં ઉતાવળમાં જ આગરાથી મંગાવીને નવી મૂર્તિ ત્યાં સ્થાપિત કરી હતી. હવે 7 એપ્રિલની રાત્રે કોઇએ આ મૂર્તિને ભગવા રંગમાં રંગી દીધી છે. વિસ્તારના કેટલાક લોકોનું કહેવું છે કે, બાબા સાહેબની નવી મૂર્તિ ભગવા રંગની જ મંગાવવામાં આવી હતી.
બદાયુના કુંવરગાંવ વિસ્તારમાં દુગરૈયા ગામમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ છે. થોડાક દિવસ પહેલા આ મૂર્તિ સાથે કેટલાક તોફાની તત્વોએ આ મૂર્તિ સાથે છેડછાડ કરી, ત્યારબાદ વિસ્તારમાં લોકોમાં રોષ ફેલાયો હતો અને બાદમાં ઉતાવળમાં જ આગરાથી મંગાવીને નવી મૂર્તિ ત્યાં સ્થાપિત કરી હતી. હવે 7 એપ્રિલની રાત્રે કોઇએ આ મૂર્તિને ભગવા રંગમાં રંગી દીધી છે. વિસ્તારના કેટલાક લોકોનું કહેવું છે કે, બાબા સાહેબની નવી મૂર્તિ ભગવા રંગની જ મંગાવવામાં આવી હતી.
5/5
બદાયુઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ પણ અહીં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિઓની સાથે છેડછાડ કરવાની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી. આ વખતે બદાયુ જિલ્લામાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર તોફાની તત્વોએ ભગવા રંગ ચઢાવી દીધો છે. કહેવામાં આવે છે કે 7 એપ્રિલની રાત્રે કોઇ તોફાની તત્વએ બાબા સાહેબની મૂર્તિની સાથે આવી છેડછાડ કરી. આ ઘટના રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગઇ છે.
બદાયુઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ પણ અહીં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિઓની સાથે છેડછાડ કરવાની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી. આ વખતે બદાયુ જિલ્લામાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર તોફાની તત્વોએ ભગવા રંગ ચઢાવી દીધો છે. કહેવામાં આવે છે કે 7 એપ્રિલની રાત્રે કોઇ તોફાની તત્વએ બાબા સાહેબની મૂર્તિની સાથે આવી છેડછાડ કરી. આ ઘટના રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગઇ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

વિડિઓઝ

Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ
Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget