શોધખોળ કરો

યુપીમાં આંબેડકરની મૂર્તિ પર લગાવાયો ભગવો રંગ, BJP નેતાએ કહ્યું- ઘટના સાથે અમારે કંઇ લેવાદેવા નથી

1/5
નોંધનીય છે કે, બદાયુ જિલ્લા સમાજવાદી પાર્ટી (સપા)નો ગઢ માનવામાં આવે છે. અહીં લાંબા સમયથી મુલાયમ સિંહ યાદવના પરિવારના સભ્ય સાંસદ રહ્યાં છે. અત્યારે મુલાયમ સિંહ યાદવનો ભત્રીજો ધર્મેન્દ્ર પ્રધાન સાંસદ છે.
નોંધનીય છે કે, બદાયુ જિલ્લા સમાજવાદી પાર્ટી (સપા)નો ગઢ માનવામાં આવે છે. અહીં લાંબા સમયથી મુલાયમ સિંહ યાદવના પરિવારના સભ્ય સાંસદ રહ્યાં છે. અત્યારે મુલાયમ સિંહ યાદવનો ભત્રીજો ધર્મેન્દ્ર પ્રધાન સાંસદ છે.
2/5
વિસ્તારના કેટલાક લોકોએ આ ઘટના માટે ભાજપને જવાબદાર ગણ્યું છે તો પાર્ટીના પૂર્વ જિલ્લાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પ્રેમસ્વરૂપ પાઠકે સ્પષ્ટ રીતે કહ્યું કે, ભાજપને આ ઘટના સાથે કોઇ લેવાદેવા નથી. બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર ભગવો રંગ ચઢવવાની ઘટના માટે ભાજપ પર આરોપ લગાવવો પાયાવિહોણી વાત છે. જોકે તેમને એ પણ કહ્યું કે, જ્યાં સુધી ભગવા રંગનો સવાલ છે તો આ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે.
વિસ્તારના કેટલાક લોકોએ આ ઘટના માટે ભાજપને જવાબદાર ગણ્યું છે તો પાર્ટીના પૂર્વ જિલ્લાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પ્રેમસ્વરૂપ પાઠકે સ્પષ્ટ રીતે કહ્યું કે, ભાજપને આ ઘટના સાથે કોઇ લેવાદેવા નથી. બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર ભગવો રંગ ચઢવવાની ઘટના માટે ભાજપ પર આરોપ લગાવવો પાયાવિહોણી વાત છે. જોકે તેમને એ પણ કહ્યું કે, જ્યાં સુધી ભગવા રંગનો સવાલ છે તો આ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે.
3/5
બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર ભગવો રંગ ચઢાવવાને લઇને લોકો અચરજમાં છે, તો કેટલાક લોકો રોષે ભરાયા છે. આ મામલે વહીવટી અધિકારીઓ અને પોલીસ કંઇપણ કહી નથી રહી.
બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર ભગવો રંગ ચઢાવવાને લઇને લોકો અચરજમાં છે, તો કેટલાક લોકો રોષે ભરાયા છે. આ મામલે વહીવટી અધિકારીઓ અને પોલીસ કંઇપણ કહી નથી રહી.
4/5
બદાયુના કુંવરગાંવ વિસ્તારમાં દુગરૈયા ગામમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ છે. થોડાક દિવસ પહેલા આ મૂર્તિ સાથે કેટલાક તોફાની તત્વોએ આ મૂર્તિ સાથે છેડછાડ કરી, ત્યારબાદ વિસ્તારમાં લોકોમાં રોષ ફેલાયો હતો અને બાદમાં ઉતાવળમાં જ આગરાથી મંગાવીને નવી મૂર્તિ ત્યાં સ્થાપિત કરી હતી. હવે 7 એપ્રિલની રાત્રે કોઇએ આ મૂર્તિને ભગવા રંગમાં રંગી દીધી છે. વિસ્તારના કેટલાક લોકોનું કહેવું છે કે, બાબા સાહેબની નવી મૂર્તિ ભગવા રંગની જ મંગાવવામાં આવી હતી.
બદાયુના કુંવરગાંવ વિસ્તારમાં દુગરૈયા ગામમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ છે. થોડાક દિવસ પહેલા આ મૂર્તિ સાથે કેટલાક તોફાની તત્વોએ આ મૂર્તિ સાથે છેડછાડ કરી, ત્યારબાદ વિસ્તારમાં લોકોમાં રોષ ફેલાયો હતો અને બાદમાં ઉતાવળમાં જ આગરાથી મંગાવીને નવી મૂર્તિ ત્યાં સ્થાપિત કરી હતી. હવે 7 એપ્રિલની રાત્રે કોઇએ આ મૂર્તિને ભગવા રંગમાં રંગી દીધી છે. વિસ્તારના કેટલાક લોકોનું કહેવું છે કે, બાબા સાહેબની નવી મૂર્તિ ભગવા રંગની જ મંગાવવામાં આવી હતી.
5/5
બદાયુઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ પણ અહીં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિઓની સાથે છેડછાડ કરવાની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી. આ વખતે બદાયુ જિલ્લામાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર તોફાની તત્વોએ ભગવા રંગ ચઢાવી દીધો છે. કહેવામાં આવે છે કે 7 એપ્રિલની રાત્રે કોઇ તોફાની તત્વએ બાબા સાહેબની મૂર્તિની સાથે આવી છેડછાડ કરી. આ ઘટના રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગઇ છે.
બદાયુઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ પણ અહીં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિઓની સાથે છેડછાડ કરવાની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી. આ વખતે બદાયુ જિલ્લામાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર તોફાની તત્વોએ ભગવા રંગ ચઢાવી દીધો છે. કહેવામાં આવે છે કે 7 એપ્રિલની રાત્રે કોઇ તોફાની તત્વએ બાબા સાહેબની મૂર્તિની સાથે આવી છેડછાડ કરી. આ ઘટના રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગઇ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget