શોધખોળ કરો

આર્થિક ધોરણે જ આપવી હોય તો અનામત મુસ્લિમોને પણ મળે, જાણો ક્યા રાષ્ટ્રીય નેતાએ કરી માગ

1/4
નવી દિલ્હીઃ બહુજન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ એસસી/એટી બિલમાં સંશોધનનું સ્વાગત કરતાં એક નવો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આર્થિક આધારે લઘુમતીઓને અનામત આપવાની માગનું સમર્થન કરતાં કહ્યું કે, ગરીબ મુસ્લિમોને માટે પણ અનામત વ્યવસ્થા હોવી જોઈએ.
નવી દિલ્હીઃ બહુજન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ એસસી/એટી બિલમાં સંશોધનનું સ્વાગત કરતાં એક નવો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આર્થિક આધારે લઘુમતીઓને અનામત આપવાની માગનું સમર્થન કરતાં કહ્યું કે, ગરીબ મુસ્લિમોને માટે પણ અનામત વ્યવસ્થા હોવી જોઈએ.
2/4
માયાવતીએ કહ્યું કે, જો કેન્દ્ર સરકાર સવર્ણ ગરીબ લોકોને બંધારણમાં સંશોધન દ્વારા અનામત આપવા માટે કોઈ નિર્ણય કરે છે તો બીએસપી સૌથી પહેલા તેનું સમર્થન કરશે. સાથે જ માયાવતીએ કહ્યું કે, મુસ્લિમ અને અન્ય ધાર્મિક લઘુમતી લોકોમાં પણ ગરીબી છે. એવામાં જો કેન્દ્ર સરકાર સવર્ણો માટે કોઈ નિર્ણય લે છે તો મુસ્લિમો અને અન્ય ધાર્મિક લઘુમતી માટે પણ અનામતની વ્યવસ્થા કરવી જોઈએ.
માયાવતીએ કહ્યું કે, જો કેન્દ્ર સરકાર સવર્ણ ગરીબ લોકોને બંધારણમાં સંશોધન દ્વારા અનામત આપવા માટે કોઈ નિર્ણય કરે છે તો બીએસપી સૌથી પહેલા તેનું સમર્થન કરશે. સાથે જ માયાવતીએ કહ્યું કે, મુસ્લિમ અને અન્ય ધાર્મિક લઘુમતી લોકોમાં પણ ગરીબી છે. એવામાં જો કેન્દ્ર સરકાર સવર્ણો માટે કોઈ નિર્ણય લે છે તો મુસ્લિમો અને અન્ય ધાર્મિક લઘુમતી માટે પણ અનામતની વ્યવસ્થા કરવી જોઈએ.
3/4
 લોકસભામાંથી પસાર એસસી/એસટી સંશોધન બિલનું સ્વાગત કરતાં માયાવતીએ રાજ્યસભામાં આ બિલ પસાર થવાની ધારણા વ્યક્ત કરી છે. જોકે, તેમણે એ પણ કહ્યું કે, આ દરમિયાન દલિતોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમણે કહ્યું કે, દલિતોએ જે ભારત બંધની જાહેરાત કરી હતી આ તેની અસર છે. માયાવતીએ પોતાના પક્ષના કાર્યકર્તાઓને પણ તેનો શ્રેય આપ્યો.
લોકસભામાંથી પસાર એસસી/એસટી સંશોધન બિલનું સ્વાગત કરતાં માયાવતીએ રાજ્યસભામાં આ બિલ પસાર થવાની ધારણા વ્યક્ત કરી છે. જોકે, તેમણે એ પણ કહ્યું કે, આ દરમિયાન દલિતોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમણે કહ્યું કે, દલિતોએ જે ભારત બંધની જાહેરાત કરી હતી આ તેની અસર છે. માયાવતીએ પોતાના પક્ષના કાર્યકર્તાઓને પણ તેનો શ્રેય આપ્યો.
4/4
 માયાવતીએ કહ્યું કે, અમે 2 એપ્રિલના રોજ બોલાવેલ ભારત બંધની અસરને લીધે આ બિલ આવ્યું છે, જેમાં બીએસપી કાર્યકર્તાઓની સાથે દેશના લોકોએ પણ ભાગ લીધો અને કેન્દ્ર સરકારને મજબૂર કરી. કેન્દ્ર સરકારમાં શામેલ દલિત નેતાઓની ટીકા કરતાં તેમણે કહ્યું કે, જ્યારે 2 એપ્રિલનું આંદોલન કર્યું હતું ત્યારે કેન્દ્ર સરકારના બધા દલિત અને આદિવાસી પ્રધાને મૌન સેવ્યું હતું.
માયાવતીએ કહ્યું કે, અમે 2 એપ્રિલના રોજ બોલાવેલ ભારત બંધની અસરને લીધે આ બિલ આવ્યું છે, જેમાં બીએસપી કાર્યકર્તાઓની સાથે દેશના લોકોએ પણ ભાગ લીધો અને કેન્દ્ર સરકારને મજબૂર કરી. કેન્દ્ર સરકારમાં શામેલ દલિત નેતાઓની ટીકા કરતાં તેમણે કહ્યું કે, જ્યારે 2 એપ્રિલનું આંદોલન કર્યું હતું ત્યારે કેન્દ્ર સરકારના બધા દલિત અને આદિવાસી પ્રધાને મૌન સેવ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget