શોધખોળ કરો

આર્થિક ધોરણે જ આપવી હોય તો અનામત મુસ્લિમોને પણ મળે, જાણો ક્યા રાષ્ટ્રીય નેતાએ કરી માગ

1/4
નવી દિલ્હીઃ બહુજન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ એસસી/એટી બિલમાં સંશોધનનું સ્વાગત કરતાં એક નવો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આર્થિક આધારે લઘુમતીઓને અનામત આપવાની માગનું સમર્થન કરતાં કહ્યું કે, ગરીબ મુસ્લિમોને માટે પણ અનામત વ્યવસ્થા હોવી જોઈએ.
નવી દિલ્હીઃ બહુજન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ એસસી/એટી બિલમાં સંશોધનનું સ્વાગત કરતાં એક નવો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આર્થિક આધારે લઘુમતીઓને અનામત આપવાની માગનું સમર્થન કરતાં કહ્યું કે, ગરીબ મુસ્લિમોને માટે પણ અનામત વ્યવસ્થા હોવી જોઈએ.
2/4
માયાવતીએ કહ્યું કે, જો કેન્દ્ર સરકાર સવર્ણ ગરીબ લોકોને બંધારણમાં સંશોધન દ્વારા અનામત આપવા માટે કોઈ નિર્ણય કરે છે તો બીએસપી સૌથી પહેલા તેનું સમર્થન કરશે. સાથે જ માયાવતીએ કહ્યું કે, મુસ્લિમ અને અન્ય ધાર્મિક લઘુમતી લોકોમાં પણ ગરીબી છે. એવામાં જો કેન્દ્ર સરકાર સવર્ણો માટે કોઈ નિર્ણય લે છે તો મુસ્લિમો અને અન્ય ધાર્મિક લઘુમતી માટે પણ અનામતની વ્યવસ્થા કરવી જોઈએ.
માયાવતીએ કહ્યું કે, જો કેન્દ્ર સરકાર સવર્ણ ગરીબ લોકોને બંધારણમાં સંશોધન દ્વારા અનામત આપવા માટે કોઈ નિર્ણય કરે છે તો બીએસપી સૌથી પહેલા તેનું સમર્થન કરશે. સાથે જ માયાવતીએ કહ્યું કે, મુસ્લિમ અને અન્ય ધાર્મિક લઘુમતી લોકોમાં પણ ગરીબી છે. એવામાં જો કેન્દ્ર સરકાર સવર્ણો માટે કોઈ નિર્ણય લે છે તો મુસ્લિમો અને અન્ય ધાર્મિક લઘુમતી માટે પણ અનામતની વ્યવસ્થા કરવી જોઈએ.
3/4
 લોકસભામાંથી પસાર એસસી/એસટી સંશોધન બિલનું સ્વાગત કરતાં માયાવતીએ રાજ્યસભામાં આ બિલ પસાર થવાની ધારણા વ્યક્ત કરી છે. જોકે, તેમણે એ પણ કહ્યું કે, આ દરમિયાન દલિતોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમણે કહ્યું કે, દલિતોએ જે ભારત બંધની જાહેરાત કરી હતી આ તેની અસર છે. માયાવતીએ પોતાના પક્ષના કાર્યકર્તાઓને પણ તેનો શ્રેય આપ્યો.
લોકસભામાંથી પસાર એસસી/એસટી સંશોધન બિલનું સ્વાગત કરતાં માયાવતીએ રાજ્યસભામાં આ બિલ પસાર થવાની ધારણા વ્યક્ત કરી છે. જોકે, તેમણે એ પણ કહ્યું કે, આ દરમિયાન દલિતોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમણે કહ્યું કે, દલિતોએ જે ભારત બંધની જાહેરાત કરી હતી આ તેની અસર છે. માયાવતીએ પોતાના પક્ષના કાર્યકર્તાઓને પણ તેનો શ્રેય આપ્યો.
4/4
 માયાવતીએ કહ્યું કે, અમે 2 એપ્રિલના રોજ બોલાવેલ ભારત બંધની અસરને લીધે આ બિલ આવ્યું છે, જેમાં બીએસપી કાર્યકર્તાઓની સાથે દેશના લોકોએ પણ ભાગ લીધો અને કેન્દ્ર સરકારને મજબૂર કરી. કેન્દ્ર સરકારમાં શામેલ દલિત નેતાઓની ટીકા કરતાં તેમણે કહ્યું કે, જ્યારે 2 એપ્રિલનું આંદોલન કર્યું હતું ત્યારે કેન્દ્ર સરકારના બધા દલિત અને આદિવાસી પ્રધાને મૌન સેવ્યું હતું.
માયાવતીએ કહ્યું કે, અમે 2 એપ્રિલના રોજ બોલાવેલ ભારત બંધની અસરને લીધે આ બિલ આવ્યું છે, જેમાં બીએસપી કાર્યકર્તાઓની સાથે દેશના લોકોએ પણ ભાગ લીધો અને કેન્દ્ર સરકારને મજબૂર કરી. કેન્દ્ર સરકારમાં શામેલ દલિત નેતાઓની ટીકા કરતાં તેમણે કહ્યું કે, જ્યારે 2 એપ્રિલનું આંદોલન કર્યું હતું ત્યારે કેન્દ્ર સરકારના બધા દલિત અને આદિવાસી પ્રધાને મૌન સેવ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget