શોધખોળ કરો
UP ચૂંટણી: બસપા સુપ્રીમો માયાવતીએ 403 સીટો પર ઉમેદવારો કર્યા જાહેર
1/4

માયાવતીએ કહ્યું મુસ્લિમ સમાજ સપાને મત આપી પોતાનો વોટ ખરાબ ન કરે. માયાવતીએ કહ્યું સપાના ઝઘડામાં PM મોદી પણ ન બોલ્યા. સપા-ભાજપની મિલીભગત ચાલી રહી છે. માયાવતીએ કહ્યું લોકો પૂર્ણ બહુમતથી બસપાને સત્તામાં લાવશે.
2/4

માયાવતીએ કહ્યું ભાજપા વિપક્ષ પર ખોટા આરોપો લગાવી રહી છે, SP-BJPની મિલીભગત છે. માયાવતીએ દાવો કર્યો છે કે સપા પરિવારમાં ઘમાસાણના કારણે યાદવ મતદારો બે હિસ્સામાં વહેંચાઈ જશે.
Published at : 03 Jan 2017 04:58 PM (IST)
View More























