શોધખોળ કરો

બિહાર: યાત્રીઓ ભરેલી બસ પુલ પરથી 20 ફૂટ નીચે ખાબકી, 10થી વધુનાં મોત

1/3
 આ દુર્ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળ પરજ મોત નીપજ્યા હતા, જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. શિવનારાયણે જણાવ્યું કે ઘાયલોને સ્થાનીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ત્યાંથી કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામેલા લોકોને મુજફ્ફરપુર હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘાયલોમાં પાંચની હાલત ગંભીર જણાવામાં આવી રહી છે. મૃતકોની સંખ્યાં વધી શકે છે. બસમાં 60 લોકો સવાર હતા.
આ દુર્ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળ પરજ મોત નીપજ્યા હતા, જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. શિવનારાયણે જણાવ્યું કે ઘાયલોને સ્થાનીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ત્યાંથી કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામેલા લોકોને મુજફ્ફરપુર હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘાયલોમાં પાંચની હાલત ગંભીર જણાવામાં આવી રહી છે. મૃતકોની સંખ્યાં વધી શકે છે. બસમાં 60 લોકો સવાર હતા.
2/3
પ્રાપ્ત માહિતી અનુસાર ભસનપટ્ટી પુલ પર અચાનક સીતામઢી તરફી સામે આવી રહેલા ટ્ર્કને બચાવવા જતા ડ્રાઈવરે સંતુલન ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાને લઈને બિહારના રાજ્યપાલ અને મુખ્યમંત્રી નીતીશ કુમારે દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે મૃતકોના પરિવારે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભસનપટ્ટી પુલ પર અચાનક સીતામઢી તરફી સામે આવી રહેલા ટ્ર્કને બચાવવા જતા ડ્રાઈવરે સંતુલન ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાને લઈને બિહારના રાજ્યપાલ અને મુખ્યમંત્રી નીતીશ કુમારે દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે મૃતકોના પરિવારે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
3/3
 નવી દિલ્લી: બિહારની સીતામઠી જિલ્લામાં રુન્નીસેદપુર સ્ટેશન વિસ્તારમાં શનિવારે એક મુસાફરો ભરેલી બસ પુલનો રેલિંગ તોડી ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાની ખબર આવી છે. રુન્નીસૈદપુરના સ્ટેશન પ્રભારી શિવનારાયણ રામે જણાવ્યું કે યાત્રીઓને લઈને એક યાત્રી બસ મુજફ્ફરપુરથી ઓરાઈ જઈ રહી હતી ત્યારે ભસનપટ્ટી ગામ પાસે પૂલ નજીક બસ ટ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ પુલ પરથી રેલિંગ તોડી 20 ફૂટ ઊંડા ખાડામાં પડી હતી.
નવી દિલ્લી: બિહારની સીતામઠી જિલ્લામાં રુન્નીસેદપુર સ્ટેશન વિસ્તારમાં શનિવારે એક મુસાફરો ભરેલી બસ પુલનો રેલિંગ તોડી ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાની ખબર આવી છે. રુન્નીસૈદપુરના સ્ટેશન પ્રભારી શિવનારાયણ રામે જણાવ્યું કે યાત્રીઓને લઈને એક યાત્રી બસ મુજફ્ફરપુરથી ઓરાઈ જઈ રહી હતી ત્યારે ભસનપટ્ટી ગામ પાસે પૂલ નજીક બસ ટ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ પુલ પરથી રેલિંગ તોડી 20 ફૂટ ઊંડા ખાડામાં પડી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
Embed widget