શોધખોળ કરો

આજે બપોર પછી વિશ્વભરમાં હિન્દુઓનાં મંદિરોના દરવાજા થઈ જશે બંધ, જાણો શું છે કારણ?

1/4
અમદાવાદઃ આજે શુક્રવાર ને 27મી જુલાઇ અષાઢ સુદ પૂનમને ગુરૂપૂર્ણિમા છે. આજે રાત્રે ચંદ્રગ્રહણ થવાનું છે અને આ ચંદ્રગ્રહણ ગુરૂપૂર્ણિમાને ગ્રહણ નડશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેને લગતી ધાર્મિક માન્યતાઓનું ચુસ્ત રીતે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલાં લોકો દ્વારા પાલન કરાશે.
અમદાવાદઃ આજે શુક્રવાર ને 27મી જુલાઇ અષાઢ સુદ પૂનમને ગુરૂપૂર્ણિમા છે. આજે રાત્રે ચંદ્રગ્રહણ થવાનું છે અને આ ચંદ્રગ્રહણ ગુરૂપૂર્ણિમાને ગ્રહણ નડશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેને લગતી ધાર્મિક માન્યતાઓનું ચુસ્ત રીતે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલાં લોકો દ્વારા પાલન કરાશે.
2/4
 ચંદ્રગ્રહણ પછી તમામ હિન્દુ મંદિરોને ધોઈને પવિત્ર કરવામાં આવશે અને ધાર્મિક વિધી કરવામાં આવશે કે જેથી ગ્રહણની ખરાબ અસરોને નિવારી શકાય. આ માટે શનિવારે દેશભરનાં મંદિરોમાં વહેલી સવારે ખાસ પૂજા કરાશે અને ધાર્મિક વિધી પણ કરાશે.
ચંદ્રગ્રહણ પછી તમામ હિન્દુ મંદિરોને ધોઈને પવિત્ર કરવામાં આવશે અને ધાર્મિક વિધી કરવામાં આવશે કે જેથી ગ્રહણની ખરાબ અસરોને નિવારી શકાય. આ માટે શનિવારે દેશભરનાં મંદિરોમાં વહેલી સવારે ખાસ પૂજા કરાશે અને ધાર્મિક વિધી પણ કરાશે.
3/4
 ચંદ્રગ્રહણ રાત્રે 11.30 કલાકે શરૂ થવાનું છે તેથી તેના 9 કલાક પહેલાં એટલે કે શુક્રવારે બપોરે 2.30 કલાકે વિશ્વભરમાં હિન્દુ મંદિરો બંધ થશે. આ ગ્રહણ પૂરું થયા બાદ એટલે કે શનિવારે સવારે 4 વાગ્યા પછી મંદિરના દરવાજા ખૂલશે. ગ્રહણની માઠી સારી અસરો ગ્રહણકાળના 1 મહિના સુધી દેખાય છે તેવી માન્યતા છે.
ચંદ્રગ્રહણ રાત્રે 11.30 કલાકે શરૂ થવાનું છે તેથી તેના 9 કલાક પહેલાં એટલે કે શુક્રવારે બપોરે 2.30 કલાકે વિશ્વભરમાં હિન્દુ મંદિરો બંધ થશે. આ ગ્રહણ પૂરું થયા બાદ એટલે કે શનિવારે સવારે 4 વાગ્યા પછી મંદિરના દરવાજા ખૂલશે. ગ્રહણની માઠી સારી અસરો ગ્રહણકાળના 1 મહિના સુધી દેખાય છે તેવી માન્યતા છે.
4/4
 આ ચંદ્રગ્રહણની સૌથી મોટી અસર એ પડશે કે, આજ બપોર પછી વિશ્વભરમાં હિન્દુ મંદિરો બંધ કરી દેવાશે. હિન્દુ ધર્મના મંદિરો ગ્રહણના સ્પર્શથી અપવિત્ર ના થાય એટલા માટે ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં હિન્દુ મંદિરોના દરવાજા બંધ કરી દેવાશે.
આ ચંદ્રગ્રહણની સૌથી મોટી અસર એ પડશે કે, આજ બપોર પછી વિશ્વભરમાં હિન્દુ મંદિરો બંધ કરી દેવાશે. હિન્દુ ધર્મના મંદિરો ગ્રહણના સ્પર્શથી અપવિત્ર ના થાય એટલા માટે ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં હિન્દુ મંદિરોના દરવાજા બંધ કરી દેવાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
Embed widget