શોધખોળ કરો
આજે બપોર પછી વિશ્વભરમાં હિન્દુઓનાં મંદિરોના દરવાજા થઈ જશે બંધ, જાણો શું છે કારણ?
1/4

અમદાવાદઃ આજે શુક્રવાર ને 27મી જુલાઇ અષાઢ સુદ પૂનમને ગુરૂપૂર્ણિમા છે. આજે રાત્રે ચંદ્રગ્રહણ થવાનું છે અને આ ચંદ્રગ્રહણ ગુરૂપૂર્ણિમાને ગ્રહણ નડશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેને લગતી ધાર્મિક માન્યતાઓનું ચુસ્ત રીતે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલાં લોકો દ્વારા પાલન કરાશે.
2/4

ચંદ્રગ્રહણ પછી તમામ હિન્દુ મંદિરોને ધોઈને પવિત્ર કરવામાં આવશે અને ધાર્મિક વિધી કરવામાં આવશે કે જેથી ગ્રહણની ખરાબ અસરોને નિવારી શકાય. આ માટે શનિવારે દેશભરનાં મંદિરોમાં વહેલી સવારે ખાસ પૂજા કરાશે અને ધાર્મિક વિધી પણ કરાશે.
Published at : 27 Jul 2018 10:53 AM (IST)
Tags :
Lunar EclipseView More





















