શોધખોળ કરો

'રાવણ'નું પાત્ર ભજવનાર દલબીરના ટ્રેન આવ્યા બાદ શું થયા હાલ?, જાણો વિગત

1/5
દલબીરના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયુ છે. પત્ની અને માતાની હાલત રડી રડીને ખરાબ થઇ ગઇ છે. પરિવારજનો માનવા તૈયાર નથી કે દબલીર હવે આ દુનિયામાં નથી રહ્યો. દલબીર વર્ષોથી રામલીલામાં રાવણનો રૉલ કરતો હતો, અને ગઇકાલે પણ ઘરેથી એમ કહીને નીકળ્યો હતો કે તેને જલ્દીથી જવુ પડશે કેમકે તેને રામ અને લક્ષ્મણને તૈયાર કરવાના છે.
દલબીરના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયુ છે. પત્ની અને માતાની હાલત રડી રડીને ખરાબ થઇ ગઇ છે. પરિવારજનો માનવા તૈયાર નથી કે દબલીર હવે આ દુનિયામાં નથી રહ્યો. દલબીર વર્ષોથી રામલીલામાં રાવણનો રૉલ કરતો હતો, અને ગઇકાલે પણ ઘરેથી એમ કહીને નીકળ્યો હતો કે તેને જલ્દીથી જવુ પડશે કેમકે તેને રામ અને લક્ષ્મણને તૈયાર કરવાના છે.
2/5
 જે સમયે દૂર્ઘટના ઘટી ત્યારે રામલીલામાં રાવણનો રૉલ કરનાર દલબીર પણ ત્યાં ટ્રેનના પાટા ઉપર જ ઉભેલો હતો. રાવણ દહન દરમિયાન જ ટ્રેન આવી ગઇ અને 61 લોકોને કચડીને નીકળી ગઇ, જેમમાં દલબીરને પણ પોતાની ઝપેટમાં લેતી ગઇ હતી.
જે સમયે દૂર્ઘટના ઘટી ત્યારે રામલીલામાં રાવણનો રૉલ કરનાર દલબીર પણ ત્યાં ટ્રેનના પાટા ઉપર જ ઉભેલો હતો. રાવણ દહન દરમિયાન જ ટ્રેન આવી ગઇ અને 61 લોકોને કચડીને નીકળી ગઇ, જેમમાં દલબીરને પણ પોતાની ઝપેટમાં લેતી ગઇ હતી.
3/5
દલબીરના માતાએ સરકારને આજીજી કરી છે કે મારા દીકરાની પત્નીને સરકાર સરકારી નોકરી આપે કેમકે તેને 8 મહિનાની એક પુત્રી છે, જેનું ભરણપોષણ કરનારો હવે આ દુનિયામાં નથી રહ્યો.
દલબીરના માતાએ સરકારને આજીજી કરી છે કે મારા દીકરાની પત્નીને સરકાર સરકારી નોકરી આપે કેમકે તેને 8 મહિનાની એક પુત્રી છે, જેનું ભરણપોષણ કરનારો હવે આ દુનિયામાં નથી રહ્યો.
4/5
5/5
નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં ગઇકાલે રાવણ દહન કાર્યક્રમ દરમિયાન થયેલી જીવલેણ ટ્રેન દૂર્ઘટનામાં 61 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે અન્ય 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. હવે આ દૂર્ઘટનમાં પરેશાન કરી દે એવો ખુલાસો થયો છે, આમાં રાવણનો રૉલ કરનારા દલબીરનું પણ મોત થઇ ગયુ છે.
નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં ગઇકાલે રાવણ દહન કાર્યક્રમ દરમિયાન થયેલી જીવલેણ ટ્રેન દૂર્ઘટનામાં 61 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે અન્ય 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. હવે આ દૂર્ઘટનમાં પરેશાન કરી દે એવો ખુલાસો થયો છે, આમાં રાવણનો રૉલ કરનારા દલબીરનું પણ મોત થઇ ગયુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Embed widget