શોધખોળ કરો

મધ્ય પ્રદેશમાં 100 કરોડ ખર્ચીને કૉંગ્રેસની સરકાર પાડવા માંગે છે ભાજપ, જાણો કોણે આપ્યું આ નિવેદન

1/3
દિગ્વિજય સિંહના આરોપો પર મિશ્રાએ કહ્યું, તેઓ ઘણા સમયથી આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે. હું કોઈ ઢાબા પર નથી ગયો. તેમની પાસે પૂરાવા હોય તો તેમણે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.
દિગ્વિજય સિંહના આરોપો પર મિશ્રાએ કહ્યું, તેઓ ઘણા સમયથી આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે. હું કોઈ ઢાબા પર નથી ગયો. તેમની પાસે પૂરાવા હોય તો તેમણે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.
2/3
નવી દિલ્હી: કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ભાજપના નેતાઓ પર મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર પાડવા માટે કૉંગ્રેસના એક ધારાસભ્યને 100 કરોડ રૂપિયા આપવાના પ્રસ્તાવનો આરોપ લગાવ્યો છે. દિગ્વિજય સિંહે કહ્યું, મૈહરથી ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ મુરૈના જિલ્લાના સંબલગઢથી કૉંગ્રેસના ધારાસભ્ય બૈજનાથ કુશવાહ સાથે સંપર્ક કર્યો અને તેમને એક ઢાબા પર લઈ ગયા હતા. જ્યાં ભાજપ નેતા અને પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રા અને વિશ્વાસ સારંગનને કુશવાહ સાથે મુલાકાત કરી અને કૉંગ્રેસની સરકાર પાડવા માટે 100 કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સાથે જ બંનેએ ભાજપની બનનારી નવી સરકારમાં મંત્રી પદ આપવાની લાલચ પણ કુશવાહને આપી હતી.
નવી દિલ્હી: કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ભાજપના નેતાઓ પર મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર પાડવા માટે કૉંગ્રેસના એક ધારાસભ્યને 100 કરોડ રૂપિયા આપવાના પ્રસ્તાવનો આરોપ લગાવ્યો છે. દિગ્વિજય સિંહે કહ્યું, મૈહરથી ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ મુરૈના જિલ્લાના સંબલગઢથી કૉંગ્રેસના ધારાસભ્ય બૈજનાથ કુશવાહ સાથે સંપર્ક કર્યો અને તેમને એક ઢાબા પર લઈ ગયા હતા. જ્યાં ભાજપ નેતા અને પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રા અને વિશ્વાસ સારંગનને કુશવાહ સાથે મુલાકાત કરી અને કૉંગ્રેસની સરકાર પાડવા માટે 100 કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સાથે જ બંનેએ ભાજપની બનનારી નવી સરકારમાં મંત્રી પદ આપવાની લાલચ પણ કુશવાહને આપી હતી.
3/3
કૉંગ્રેસના ઘણા ધારાસભ્યોને આ પ્રકારની લાલચ આપવામાં આવતી હોવાના દાવા સાથે દિગ્વિજય સિંહે કહ્યું, ભાજપના નેતાઓએ કુશવાહને તૈયાર ઉભેલા ચાર્ટર પ્લેનમાં સાથે આવવાનું કહ્યું, પરંતુ કુશવાહે તેનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું, શિવરાજ સિંહ ચૌહાણ વિચલિત છે કારણ કે તેઓ પોતાની હારને પચાવી નથી શક્તા.
કૉંગ્રેસના ઘણા ધારાસભ્યોને આ પ્રકારની લાલચ આપવામાં આવતી હોવાના દાવા સાથે દિગ્વિજય સિંહે કહ્યું, ભાજપના નેતાઓએ કુશવાહને તૈયાર ઉભેલા ચાર્ટર પ્લેનમાં સાથે આવવાનું કહ્યું, પરંતુ કુશવાહે તેનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું, શિવરાજ સિંહ ચૌહાણ વિચલિત છે કારણ કે તેઓ પોતાની હારને પચાવી નથી શક્તા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
Embed widget