શોધખોળ કરો

મધ્ય પ્રદેશમાં 100 કરોડ ખર્ચીને કૉંગ્રેસની સરકાર પાડવા માંગે છે ભાજપ, જાણો કોણે આપ્યું આ નિવેદન

1/3
દિગ્વિજય સિંહના આરોપો પર મિશ્રાએ કહ્યું, તેઓ ઘણા સમયથી આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે. હું કોઈ ઢાબા પર નથી ગયો. તેમની પાસે પૂરાવા હોય તો તેમણે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.
દિગ્વિજય સિંહના આરોપો પર મિશ્રાએ કહ્યું, તેઓ ઘણા સમયથી આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે. હું કોઈ ઢાબા પર નથી ગયો. તેમની પાસે પૂરાવા હોય તો તેમણે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.
2/3
નવી દિલ્હી: કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ભાજપના નેતાઓ પર મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર પાડવા માટે કૉંગ્રેસના એક ધારાસભ્યને 100 કરોડ રૂપિયા આપવાના પ્રસ્તાવનો આરોપ લગાવ્યો છે. દિગ્વિજય સિંહે કહ્યું, મૈહરથી ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ મુરૈના જિલ્લાના સંબલગઢથી કૉંગ્રેસના ધારાસભ્ય બૈજનાથ કુશવાહ સાથે સંપર્ક કર્યો અને તેમને એક ઢાબા પર લઈ ગયા હતા. જ્યાં ભાજપ નેતા અને પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રા અને વિશ્વાસ સારંગનને કુશવાહ સાથે મુલાકાત કરી અને કૉંગ્રેસની સરકાર પાડવા માટે 100 કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સાથે જ બંનેએ ભાજપની બનનારી નવી સરકારમાં મંત્રી પદ આપવાની લાલચ પણ કુશવાહને આપી હતી.
નવી દિલ્હી: કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ભાજપના નેતાઓ પર મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર પાડવા માટે કૉંગ્રેસના એક ધારાસભ્યને 100 કરોડ રૂપિયા આપવાના પ્રસ્તાવનો આરોપ લગાવ્યો છે. દિગ્વિજય સિંહે કહ્યું, મૈહરથી ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ મુરૈના જિલ્લાના સંબલગઢથી કૉંગ્રેસના ધારાસભ્ય બૈજનાથ કુશવાહ સાથે સંપર્ક કર્યો અને તેમને એક ઢાબા પર લઈ ગયા હતા. જ્યાં ભાજપ નેતા અને પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રા અને વિશ્વાસ સારંગનને કુશવાહ સાથે મુલાકાત કરી અને કૉંગ્રેસની સરકાર પાડવા માટે 100 કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સાથે જ બંનેએ ભાજપની બનનારી નવી સરકારમાં મંત્રી પદ આપવાની લાલચ પણ કુશવાહને આપી હતી.
3/3
કૉંગ્રેસના ઘણા ધારાસભ્યોને આ પ્રકારની લાલચ આપવામાં આવતી હોવાના દાવા સાથે દિગ્વિજય સિંહે કહ્યું, ભાજપના નેતાઓએ કુશવાહને તૈયાર ઉભેલા ચાર્ટર પ્લેનમાં સાથે આવવાનું કહ્યું, પરંતુ કુશવાહે તેનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું, શિવરાજ સિંહ ચૌહાણ વિચલિત છે કારણ કે તેઓ પોતાની હારને પચાવી નથી શક્તા.
કૉંગ્રેસના ઘણા ધારાસભ્યોને આ પ્રકારની લાલચ આપવામાં આવતી હોવાના દાવા સાથે દિગ્વિજય સિંહે કહ્યું, ભાજપના નેતાઓએ કુશવાહને તૈયાર ઉભેલા ચાર્ટર પ્લેનમાં સાથે આવવાનું કહ્યું, પરંતુ કુશવાહે તેનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું, શિવરાજ સિંહ ચૌહાણ વિચલિત છે કારણ કે તેઓ પોતાની હારને પચાવી નથી શક્તા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલSurat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget