શોધખોળ કરો

અવિશ્વાસ પર ધમાસાનઃ ચર્ચા પહેલા BJPએ સાંસદોને વ્હિપ આપ્યું, કોંગ્રેસે કહ્યું- અમારી પાસે છે સંખ્યાબળ

1/6
2/6
3/6
ગઇકાલે સોનિયા ગાંધીએ કહ્યું કે કોણ કહે છે અમારી પાસે સંખ્યાબળ નથી. અમે ખુશ છીએ કે લોકસભા અધ્યક્ષાએ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસનો સ્વીકાર કરી લીધો છે.
ગઇકાલે સોનિયા ગાંધીએ કહ્યું કે કોણ કહે છે અમારી પાસે સંખ્યાબળ નથી. અમે ખુશ છીએ કે લોકસભા અધ્યક્ષાએ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસનો સ્વીકાર કરી લીધો છે.
4/6
લોકસભામાં શુક્રવારે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. બન્ને બાજુએ પોતપોતાના પક્ષમાં બહુમતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અલગ અગગ પાર્ટીઓ પોતાની રણનીતિને લઇને આજે વિચાર વિમર્શ કરીને અંતિમ નિર્ણય લઇ શકે છે.
લોકસભામાં શુક્રવારે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. બન્ને બાજુએ પોતપોતાના પક્ષમાં બહુમતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અલગ અગગ પાર્ટીઓ પોતાની રણનીતિને લઇને આજે વિચાર વિમર્શ કરીને અંતિમ નિર્ણય લઇ શકે છે.
5/6
જોકે, અવિશ્વાસ પ્રસ્તાવ પર સરકારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો વળી યુપીએની સોનિયા ગાંધીએ કહ્યું કે, કોન કહે છે અમારી પાસે સંખ્યા નથી, અમારી પાસે પુરતુ સંખ્યાબળ છે.
જોકે, અવિશ્વાસ પ્રસ્તાવ પર સરકારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો વળી યુપીએની સોનિયા ગાંધીએ કહ્યું કે, કોન કહે છે અમારી પાસે સંખ્યા નથી, અમારી પાસે પુરતુ સંખ્યાબળ છે.
6/6
નવી દિલ્હીઃ સંસદના મૉનસૂચન સત્રનો આજે બીજો દિવસ છે, મોદી સરકાર વિરુદ્ધ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર કાલે થનારી ચર્ચા પહેલા બીજેપીએ પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરી દીધું છે. સંસદનો ચોમાસુ સત્રના પહેલા જ દિવસે લોકસભા અધ્યક્ષ સુમિત્ર મહાજને સરકાર વિરુદ્ધ વિપક્ષની અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત-નોટિસને ચર્ચા અને વૉટિંગ માટે સ્વીકાર કરી લીધી હતી.
નવી દિલ્હીઃ સંસદના મૉનસૂચન સત્રનો આજે બીજો દિવસ છે, મોદી સરકાર વિરુદ્ધ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર કાલે થનારી ચર્ચા પહેલા બીજેપીએ પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરી દીધું છે. સંસદનો ચોમાસુ સત્રના પહેલા જ દિવસે લોકસભા અધ્યક્ષ સુમિત્ર મહાજને સરકાર વિરુદ્ધ વિપક્ષની અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત-નોટિસને ચર્ચા અને વૉટિંગ માટે સ્વીકાર કરી લીધી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ
Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ
Embed widget