શોધખોળ કરો
છત્તસીગઢ: દંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર નક્સલી હુમલો, કેમેરામેનનું મોત, બે પોલીસ જવાન શહીદ
1/3

રાયપુર: છત્તીસગઢના દંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં દૂરદર્સનના કેમેરામેનનું મોત થયું છે. જ્યાં હુમલો થયો તે જગ્યાનું નામ અરનપુર છે. આ એ સ્થળ છે જ્યાં પ્રથમ વખત મતદાન થવાનું છે. દૂરદર્શનની ટીમ તેના જ રિપોર્ટીંગ માટે પ્રવાસ પર છે.
2/3

તેમણે જણાવ્યું કે દૂકદર્શનની ટીમ પર પણ નક્સલિઓએ ગોળીબાર કર્યો છે, જેમાં કેમેરામેન અચ્યુતાનંદ સાહૂનું ગોળી લાગવાથી મોત થયું છે. અન્ય એક પત્રકારને પણ ઈજા થઈ હોવાની સુચના છે.
Published at : 30 Oct 2018 02:19 PM (IST)
Tags :
NaxalsView More























