શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

છત્તસીગઢ: દંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર નક્સલી હુમલો, કેમેરામેનનું મોત, બે પોલીસ જવાન શહીદ

1/3
રાયપુર: છત્તીસગઢના દંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં દૂરદર્સનના કેમેરામેનનું મોત થયું છે. જ્યાં હુમલો થયો તે જગ્યાનું નામ અરનપુર છે. આ એ સ્થળ છે જ્યાં પ્રથમ વખત મતદાન થવાનું છે. દૂરદર્શનની ટીમ તેના જ રિપોર્ટીંગ માટે પ્રવાસ પર છે.
રાયપુર: છત્તીસગઢના દંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં દૂરદર્સનના કેમેરામેનનું મોત થયું છે. જ્યાં હુમલો થયો તે જગ્યાનું નામ અરનપુર છે. આ એ સ્થળ છે જ્યાં પ્રથમ વખત મતદાન થવાનું છે. દૂરદર્શનની ટીમ તેના જ રિપોર્ટીંગ માટે પ્રવાસ પર છે.
2/3
તેમણે જણાવ્યું કે દૂકદર્શનની ટીમ પર પણ નક્સલિઓએ ગોળીબાર કર્યો છે, જેમાં કેમેરામેન અચ્યુતાનંદ સાહૂનું ગોળી લાગવાથી મોત થયું છે. અન્ય એક પત્રકારને પણ ઈજા થઈ હોવાની સુચના છે.
તેમણે જણાવ્યું કે દૂકદર્શનની ટીમ પર પણ નક્સલિઓએ ગોળીબાર કર્યો છે, જેમાં કેમેરામેન અચ્યુતાનંદ સાહૂનું ગોળી લાગવાથી મોત થયું છે. અન્ય એક પત્રકારને પણ ઈજા થઈ હોવાની સુચના છે.
3/3
દંતેવાડા પોલીસ અધિક્ષક અભિષેક પલ્લવને જણાવ્યું કે, અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નીલવાયામાં મંગળવારે નક્સલિઓ ઘાતક હુમલો કર્યો હતો. આ અથડામણમાં એએસઆઈ રૂદ્રપ્રતાપ અને સહાયક મંગલરામ શહીદ થયા છે. જ્યારે જવાન વિષ્ણ નેતામ અને સહાયક આરક્ષક રાકેશ કૌશલ ઘાયલ થયા છે.
દંતેવાડા પોલીસ અધિક્ષક અભિષેક પલ્લવને જણાવ્યું કે, અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નીલવાયામાં મંગળવારે નક્સલિઓ ઘાતક હુમલો કર્યો હતો. આ અથડામણમાં એએસઆઈ રૂદ્રપ્રતાપ અને સહાયક મંગલરામ શહીદ થયા છે. જ્યારે જવાન વિષ્ણ નેતામ અને સહાયક આરક્ષક રાકેશ કૌશલ ઘાયલ થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget