શોધખોળ કરો
રમઝાન મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં સેનાનું કોઈ ઑપરેશન નહીં, મોદી સરકારે સ્વીકારી CM મેહબુબા મુફ્તીની માંગ
1/4

સીઝફાયરના આદેશ બાદ મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું કે, હું આ આદેશનું સ્વાગત કરું છું. પીએમ મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહે આ મામલે વ્યક્તિગત રીતે ધ્યાન આપ્યું, જેના માટે આભાર. સાથે સર્વ પક્ષની બેઠકમાં સામેલ તમામ પાર્ટીનો આભાર,
2/4

મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ તમામ પક્ષની બેઠક બોલાવીને કેન્દ્ર સરકાર પાસે ઘાટીમાં રમઝાન અને અમરનાથ યાત્રા માટે એકતરફી સીઝફાયરની માંગ કરી હતી. જેથી સામાન્ય લોકોને રમઝાનના અવસર પર રાહત અને રાજ્યમાં બહેતર માહોલ બનાવવા મદદ મળશે.
Published at : 16 May 2018 05:23 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















