શોધખોળ કરો

રમઝાન મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં સેનાનું કોઈ ઑપરેશન નહીં, મોદી સરકારે સ્વીકારી CM મેહબુબા મુફ્તીની માંગ

1/4
 સીઝફાયરના આદેશ બાદ મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું કે, હું આ આદેશનું સ્વાગત કરું છું. પીએમ મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહે આ મામલે વ્યક્તિગત રીતે ધ્યાન આપ્યું, જેના માટે આભાર. સાથે સર્વ પક્ષની બેઠકમાં સામેલ તમામ પાર્ટીનો આભાર,
સીઝફાયરના આદેશ બાદ મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું કે, હું આ આદેશનું સ્વાગત કરું છું. પીએમ મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહે આ મામલે વ્યક્તિગત રીતે ધ્યાન આપ્યું, જેના માટે આભાર. સાથે સર્વ પક્ષની બેઠકમાં સામેલ તમામ પાર્ટીનો આભાર,
2/4
 મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ તમામ પક્ષની બેઠક બોલાવીને કેન્દ્ર સરકાર પાસે ઘાટીમાં રમઝાન અને અમરનાથ યાત્રા માટે એકતરફી સીઝફાયરની માંગ કરી હતી. જેથી સામાન્ય લોકોને રમઝાનના અવસર પર રાહત અને રાજ્યમાં બહેતર માહોલ બનાવવા મદદ મળશે.
મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ તમામ પક્ષની બેઠક બોલાવીને કેન્દ્ર સરકાર પાસે ઘાટીમાં રમઝાન અને અમરનાથ યાત્રા માટે એકતરફી સીઝફાયરની માંગ કરી હતી. જેથી સામાન્ય લોકોને રમઝાનના અવસર પર રાહત અને રાજ્યમાં બહેતર માહોલ બનાવવા મદદ મળશે.
3/4
 જો કે રમઝાન દરમિયાન કોઈ પણ હુમલો થાય તો સામાન્ય નાગરિકોના જીવ બચાવવા માટે સુરક્ષાદળોને વળતો જવાબ આપવાનો અધિકાર રહેશે. સરકારે આશા વ્યક્ત કરી છે કે આ અભિયાનમાં સહયોગ કરશે. જેથી રમઝાનના સમયે કોઈ સમસ્યા ના થાય. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે. તે લોકોની ઓળખ કરવી જરૂરી છે જે હિંસા અને આતંકનો સહારો લઈને ઈસ્લામને બદનામ કરે છે.
જો કે રમઝાન દરમિયાન કોઈ પણ હુમલો થાય તો સામાન્ય નાગરિકોના જીવ બચાવવા માટે સુરક્ષાદળોને વળતો જવાબ આપવાનો અધિકાર રહેશે. સરકારે આશા વ્યક્ત કરી છે કે આ અભિયાનમાં સહયોગ કરશે. જેથી રમઝાનના સમયે કોઈ સમસ્યા ના થાય. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે. તે લોકોની ઓળખ કરવી જરૂરી છે જે હિંસા અને આતંકનો સહારો લઈને ઈસ્લામને બદનામ કરે છે.
4/4
 નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં રમઝાન દરમિયાન સુરક્ષા દળો દ્વારા કોઈ પણ સર્ચ ઑપરેશન નહીં કરવાની મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીની માંગને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે. કેન્દ્ર સરકાર તરફથી ટેકનિકલી રીતે સીઝફાયરના નામનો ઉલ્લેખ કર્યો નથી. ગૃહમંત્રી રાજનાથસિંહે આ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીને આપી દીધી છે.
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં રમઝાન દરમિયાન સુરક્ષા દળો દ્વારા કોઈ પણ સર્ચ ઑપરેશન નહીં કરવાની મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીની માંગને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે. કેન્દ્ર સરકાર તરફથી ટેકનિકલી રીતે સીઝફાયરના નામનો ઉલ્લેખ કર્યો નથી. ગૃહમંત્રી રાજનાથસિંહે આ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીને આપી દીધી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Embed widget