શોધખોળ કરો
ચોંકાવનારો ઘટસ્ફોટ: PNB કૌંભાડનો ‘માસ્ટર માઈન્ડ’ નિરવ મોદી નહીં આ હતો, જાણો વિગત
1/6

પંજાબ નેશનલ બેંક કૌભાંડનો આરોપી વેપારી મેહુલ ચોક્સી એન્ટિગુઆ ભાગ્યો હોવાની પુષ્ટી કરવામાં આવી છે. આ મામલે મેહુલ ચોક્સીએ ખુદ ખુલાસો કરતા કહ્યું હતું કે, મેં એન્ટિગુઆની નાગરિકતા લેવા માટે કંઈ ખોટું નથી કર્યું. આ વાત મેહુલ ચોક્સીએ પોતાના વકીલ ડેવિડ ડોરસેટનાં માધ્યમથી કહી છે.
2/6

EDનું સમન્સ મળે તે પહેલાં જ મેહુલ ચોક્સી એન્ટિગુઆ ભાગી ગયો હતો. ચોક્સીને લાગી રહ્યું હતું કે, અમેરિકામાં તેની ધરપકડ થઈ શકે છે. ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા પણ લઈ લીધી છે. આ પહેલા મેહુલ ચોક્સીએ મોબ લિંચિગનું કારણ હાથ ધરતા ભારત આવવાની મનાઈ કરી હતી.
Published at : 28 Jul 2018 09:48 AM (IST)
View More





















