શોધખોળ કરો
ભારતમાં 10માંથી 4 લોકો આપે છે લાંચ, જાણો સર્વેમાં બીજી શું વાત બહાર આવી
1/5

ભ્રષ્ટાચાર વિરોધી કાયદો સંસદમાં પસાર થયા બાદ લાંચ આપનારને પણ જેલ થઈ શકે છે. ઓગસ્ટમાં સંસદીય સમિતિએ પ્રસ્તાવ પસાર કર્યો હતો જે મુજબ લાંચ આપવા પર ૩થી ૭ વર્ષની સજા થઈ શકે છે. લાંચ આપવામાં પોલીસ અને નગર નિગમ આગળ છે. જ્યારે વિજળી વિભાગનો નંબર છઠ્ઠો આવે છે.
2/5

સર્વે અનુસાર ૨૨ ટકા ભારતીયોએ મુશ્કેલીઓનો સામનો કરવા છતાં લાંચ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. ૩૫ ટકા લોકો એવા પણ છે જેમણે લાંચ આપી જ ન હતી.
Published at : 05 Nov 2016 11:57 AM (IST)
View More





















