શોધખોળ કરો

ભારતમાં 10માંથી 4 લોકો આપે છે લાંચ, જાણો સર્વેમાં બીજી શું વાત બહાર આવી

1/5
ભ્રષ્‍ટાચાર વિરોધી કાયદો સંસદમાં પસાર થયા બાદ લાંચ આપનારને પણ જેલ થઈ શકે છે. ઓગસ્ટમાં સંસદીય સમિતિએ પ્રસ્‍તાવ પસાર કર્યો હતો જે મુજબ લાંચ આપવા પર ૩થી ૭ વર્ષની સજા થઈ શકે છે. લાંચ આપવામાં પોલીસ અને નગર નિગમ આગળ છે. જ્યારે વિજળી વિભાગનો નંબર છઠ્ઠો આવે છે.
ભ્રષ્‍ટાચાર વિરોધી કાયદો સંસદમાં પસાર થયા બાદ લાંચ આપનારને પણ જેલ થઈ શકે છે. ઓગસ્ટમાં સંસદીય સમિતિએ પ્રસ્‍તાવ પસાર કર્યો હતો જે મુજબ લાંચ આપવા પર ૩થી ૭ વર્ષની સજા થઈ શકે છે. લાંચ આપવામાં પોલીસ અને નગર નિગમ આગળ છે. જ્યારે વિજળી વિભાગનો નંબર છઠ્ઠો આવે છે.
2/5
સર્વે અનુસાર ૨૨ ટકા ભારતીયોએ મુશ્કેલીઓનો સામનો કરવા છતાં લાંચ આપવાનો સ્‍પષ્‍ટ ઈન્‍કાર કર્યો હતો. ૩૫ ટકા લોકો એવા પણ છે જેમણે લાંચ આપી જ ન હતી.
સર્વે અનુસાર ૨૨ ટકા ભારતીયોએ મુશ્કેલીઓનો સામનો કરવા છતાં લાંચ આપવાનો સ્‍પષ્‍ટ ઈન્‍કાર કર્યો હતો. ૩૫ ટકા લોકો એવા પણ છે જેમણે લાંચ આપી જ ન હતી.
3/5
ગયા વર્ષે સેન્‍ટર ફોર મીડીયા સ્‍ટડીઝે કહ્યુ હતુ કે, દિલ્‍હીમાં દર ત્રીજા પરિવારે સરકારી સેવા માટે લાંચ આપી હતી. લાંચની બાબતમાં ૧૬૮ દેશો વચ્‍ચે ભારતનો ક્રમ ૭૬મો છે. સર્વેમાં દાવો થયો છે કે, ૪૩ ટકા લોકોએ ગયા વર્ષે લાંચ આપ્‍યાની વાત સ્‍વીકારી છે. ૨૩ ટકા લોકોએ કહ્યુ છે કે અમે વારંવાર લાંચ આપી છે.
ગયા વર્ષે સેન્‍ટર ફોર મીડીયા સ્‍ટડીઝે કહ્યુ હતુ કે, દિલ્‍હીમાં દર ત્રીજા પરિવારે સરકારી સેવા માટે લાંચ આપી હતી. લાંચની બાબતમાં ૧૬૮ દેશો વચ્‍ચે ભારતનો ક્રમ ૭૬મો છે. સર્વેમાં દાવો થયો છે કે, ૪૩ ટકા લોકોએ ગયા વર્ષે લાંચ આપ્‍યાની વાત સ્‍વીકારી છે. ૨૩ ટકા લોકોએ કહ્યુ છે કે અમે વારંવાર લાંચ આપી છે.
4/5
લોકલ સર્કલ દ્વારા ૧૧૩૦૦ લોકો વચ્‍ચે કરાયેલા સર્વેમાં ૨૩ ટકા ભારતીયોએ જણાવ્‍યુ હતું કે, તેમને વર્ષ દરમિયાન અનેક વખત લાંચ આપવી પડી હતી. ૨૦ ટકા લોકોએ કહ્યુ હતુ કે, તેમણે એક કે બે વખત લાંચ આપી હતી. જનગ્રહ સેન્‍ટર ફોર સીટીઝનશીપ એન્‍ડ ડેમોક્રેસી એ ૨૦૧૩માં એક અભ્‍યાસ બાદ કહ્યુ હતુ કે, દર બીજો ભારતીય નાગરીક સરકારી અધિકારીઓને લાંચ આપે છે.
લોકલ સર્કલ દ્વારા ૧૧૩૦૦ લોકો વચ્‍ચે કરાયેલા સર્વેમાં ૨૩ ટકા ભારતીયોએ જણાવ્‍યુ હતું કે, તેમને વર્ષ દરમિયાન અનેક વખત લાંચ આપવી પડી હતી. ૨૦ ટકા લોકોએ કહ્યુ હતુ કે, તેમણે એક કે બે વખત લાંચ આપી હતી. જનગ્રહ સેન્‍ટર ફોર સીટીઝનશીપ એન્‍ડ ડેમોક્રેસી એ ૨૦૧૩માં એક અભ્‍યાસ બાદ કહ્યુ હતુ કે, દર બીજો ભારતીય નાગરીક સરકારી અધિકારીઓને લાંચ આપે છે.
5/5
નવી દિલ્‍હી: એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં સરકારી ઓફિસમાં કામ કઢાવવા માટે 10માંથી 4 ભારીતોયોએ લાંચ આપવી પડતી હોય છે. સર્વે અનુસાર 43 ટકા લોકોએ ગયા વર્ષે પોલીસ-નગર નિગમ અને સરકારી બાબુઓને લાંચ આપી હતી.
નવી દિલ્‍હી: એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં સરકારી ઓફિસમાં કામ કઢાવવા માટે 10માંથી 4 ભારીતોયોએ લાંચ આપવી પડતી હોય છે. સર્વે અનુસાર 43 ટકા લોકોએ ગયા વર્ષે પોલીસ-નગર નિગમ અને સરકારી બાબુઓને લાંચ આપી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget