શોધખોળ કરો

UP: બાગપત જેલમાં માફિયા ડોન મુન્ના બજરંગીની હત્યા, જેલરને કરાયો સસ્પેન્ડ

1/8
સુનીલ રાઠી
સુનીલ રાઠી
2/8
મુન્ના બજરંગી સોપારી લઇને કોઇની પણ હત્યા કરાવતો હતો. તેનું નેટવર્ક મુંબઇ, પશ્વિમ બંગાળ, હરિયાણા અને પૂર્વીય ઉત્તરપ્રદેશ સુધી ફેલાયું હતું. 1995 બાદ મુન્ના મુખ્તાર અંસાર સાથે જોડાઇ ગયો હતો. મુન્નાએ 2005માં મુહમ્મદાબાદના બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા કરી હતી. રાયની હત્યા બાદ મુન્નાનો ખૌફ વધતો ગયો હતો. 2012માં મુન્નાએ મહિયાહુ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યો હતો પરંતુ તેની હાર થઇ હતી.
મુન્ના બજરંગી સોપારી લઇને કોઇની પણ હત્યા કરાવતો હતો. તેનું નેટવર્ક મુંબઇ, પશ્વિમ બંગાળ, હરિયાણા અને પૂર્વીય ઉત્તરપ્રદેશ સુધી ફેલાયું હતું. 1995 બાદ મુન્ના મુખ્તાર અંસાર સાથે જોડાઇ ગયો હતો. મુન્નાએ 2005માં મુહમ્મદાબાદના બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા કરી હતી. રાયની હત્યા બાદ મુન્નાનો ખૌફ વધતો ગયો હતો. 2012માં મુન્નાએ મહિયાહુ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યો હતો પરંતુ તેની હાર થઇ હતી.
3/8
મુન્નાની પત્ની સીમા સિંહે દાવો કર્યો હતો કે એસટીએફ મુન્ના બજરંગીને એન્કાઉન્ટરમાં ખત્મ કરવા માંગે છે. 29 જૂનના રોજ કહ્યું હતું કે, અનેક પ્રભાવશાળી નેતા અને અધિકારીઓ મુન્નાની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. મુન્નાને ખાવામાં ઝેર આપવાનો પણ પ્રયાસ કરાયો હતો. મે આ અંગે અનેક અધિકારીઓ અને ન્યાયતંત્રમાં ફરિયાદ કરી હતી પરંતુ કોઇએ કોઇ મદદ કરી નહોતી.
મુન્નાની પત્ની સીમા સિંહે દાવો કર્યો હતો કે એસટીએફ મુન્ના બજરંગીને એન્કાઉન્ટરમાં ખત્મ કરવા માંગે છે. 29 જૂનના રોજ કહ્યું હતું કે, અનેક પ્રભાવશાળી નેતા અને અધિકારીઓ મુન્નાની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. મુન્નાને ખાવામાં ઝેર આપવાનો પણ પ્રયાસ કરાયો હતો. મે આ અંગે અનેક અધિકારીઓ અને ન્યાયતંત્રમાં ફરિયાદ કરી હતી પરંતુ કોઇએ કોઇ મદદ કરી નહોતી.
4/8
મુન્ના મુખ્તાર અંસાર
મુન્ના મુખ્તાર અંસાર
5/8
સુનીલ રાઠી ઉત્તરાખંડ અને પશ્વિમ ઉત્તરપ્રદેશના ગુનાહિત જગતમાં મોટું નામ છે. પોતાના પિતાની હત્યા બાદ તેણે ચાર લોકોની હત્યા કરી હતી. સુનીલ રાઠીની માતાએ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં બીએસપીની ટિકિટ પર છપરોલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી.
સુનીલ રાઠી ઉત્તરાખંડ અને પશ્વિમ ઉત્તરપ્રદેશના ગુનાહિત જગતમાં મોટું નામ છે. પોતાના પિતાની હત્યા બાદ તેણે ચાર લોકોની હત્યા કરી હતી. સુનીલ રાઠીની માતાએ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં બીએસપીની ટિકિટ પર છપરોલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી.
6/8
 મુન્ના બજરંગીના સાળા વિકાસ શ્રીવાસ્તવે કહ્યું કે, મુન્નાને 10 ગોળી મારવામાં આવી છે. વિકાસે સુનીલ રાઠી પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. કુખ્યાત સુનીલ રાઠી અને વિક્કી સુનહેડા સાથે તેને બેરેકમાં રાખવામાં આવ્યો હતો. સુનીલ અગાઉ રૂડકી જેલમાં બંધ હતો અને ત્યાં તેણે પોતાના જીવને ખતરો હોવાનું જણાવ્યું હતું. તેણે કોર્ટને બાગપત જેલમાં શિફ્ટ કરવા માટે વિનંતી કરી હતી ત્યારબાદ તેને બાગપત જેલમાં શિફ્ટ કરી દેવાયો હતો.
મુન્ના બજરંગીના સાળા વિકાસ શ્રીવાસ્તવે કહ્યું કે, મુન્નાને 10 ગોળી મારવામાં આવી છે. વિકાસે સુનીલ રાઠી પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. કુખ્યાત સુનીલ રાઠી અને વિક્કી સુનહેડા સાથે તેને બેરેકમાં રાખવામાં આવ્યો હતો. સુનીલ અગાઉ રૂડકી જેલમાં બંધ હતો અને ત્યાં તેણે પોતાના જીવને ખતરો હોવાનું જણાવ્યું હતું. તેણે કોર્ટને બાગપત જેલમાં શિફ્ટ કરવા માટે વિનંતી કરી હતી ત્યારબાદ તેને બાગપત જેલમાં શિફ્ટ કરી દેવાયો હતો.
7/8
આજે સવારે પૂર્વાચલના કુખ્યાત માફિયા ડોન પ્રેમ પ્રકાશ ઉર્ફ મુન્ના બજરંગીની બાગપત જેલમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. બીએસપીના પૂર્વ ધારાસભ્ય લોકેશ દીક્ષિત પાસેથી ખંડણી માંગવા મામલે મુન્ના બજરંગીને આજે બાગપત કોર્ટમાં રજૂ કરવાનો હતો અને આ માટે તેને ઝાંસીથી બાગપત લાવવામાં આવ્યો હતો.
આજે સવારે પૂર્વાચલના કુખ્યાત માફિયા ડોન પ્રેમ પ્રકાશ ઉર્ફ મુન્ના બજરંગીની બાગપત જેલમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. બીએસપીના પૂર્વ ધારાસભ્ય લોકેશ દીક્ષિત પાસેથી ખંડણી માંગવા મામલે મુન્ના બજરંગીને આજે બાગપત કોર્ટમાં રજૂ કરવાનો હતો અને આ માટે તેને ઝાંસીથી બાગપત લાવવામાં આવ્યો હતો.
8/8
 લખનઉઃ જેલમાં માફિયા ડોન મુન્ના બજરંગીની હત્યા મામલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે અને બાગપત જેલના જેલરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આદિત્યનાથે કહ્યું કે, જેલ પરિસરમાં આ પ્રકારની હત્યા અત્યંત ગંભીર મામલો છે. આ મામલામાં તપાસ કરવામાં આવશે અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.
લખનઉઃ જેલમાં માફિયા ડોન મુન્ના બજરંગીની હત્યા મામલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે અને બાગપત જેલના જેલરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આદિત્યનાથે કહ્યું કે, જેલ પરિસરમાં આ પ્રકારની હત્યા અત્યંત ગંભીર મામલો છે. આ મામલામાં તપાસ કરવામાં આવશે અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget