શોધખોળ કરો
કોને મળશે 10% સવર્ણ અનામતનો ફાયદો, જાણી લો કેટેગરી વિશે....
1/5

ઉલ્લેખનીય છે કે મોદી સરકારને સવર્ણોનું અનામત લાગુ કરવા માટે બંધારણનીના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં ફેરફાર કરવો પડશે. ત્યારબાદ જ આર્થિક અનામત આપવાનો રસ્તો ચોખ્ખો થશે.
2/5

અનામતના દાયરામાં આ સવર્ણો આવશે.... 8 લાખથી ઓછી આવક ધરાવતા હોય, કૃષિ જમીન 5 હેક્ટરથી ઓછી હોય, ઘર હોય તો 1000 સ્ક્વેર ફૂટથી નાનું હોવુ જોઇએ, નિગમમાં રહેવા માટે પ્લૉટ હોય તો તે 109 યાર્ડથી ઓછી જમીન હોય, શહેરથી બહાર પ્લૉટ હોય તો 209 યાર્ડથી ઓછી જમીન હોય.
Published at : 07 Jan 2019 04:21 PM (IST)
View More























