શોધખોળ કરો

૩૦,૦૦૦થી વધુના રોકડ ટ્રાન્ઝેક્શન પર પેન કાર્ડ જરૂરી બનશે

1/5
સરકાર ઇચ્‍છે છે કે, બેંકોમાં અને એટીએમમાં રોકડ ઉપાડની લીમીટ હળવી થાય અને અર્થતંત્ર નોટબંધી પહેલાની સ્‍થિતિમાં આવી જાય. દરમિયાન આવકવેરા વિભાગે સ્‍પષ્‍ટ કર્યુ છે કે, નોટબંધી બાદ આવેલી ઇન્‍કમ ડિસ્‍કલોઝર સ્‍કીમમાં માત્ર એ જ રોડક અને બેંક ડિપોઝીટની માહિતી આપી શકાશે કે જેના પર અગાઉ ટેકસ ચુકવ્‍યો ન હોય.
સરકાર ઇચ્‍છે છે કે, બેંકોમાં અને એટીએમમાં રોકડ ઉપાડની લીમીટ હળવી થાય અને અર્થતંત્ર નોટબંધી પહેલાની સ્‍થિતિમાં આવી જાય. દરમિયાન આવકવેરા વિભાગે સ્‍પષ્‍ટ કર્યુ છે કે, નોટબંધી બાદ આવેલી ઇન્‍કમ ડિસ્‍કલોઝર સ્‍કીમમાં માત્ર એ જ રોડક અને બેંક ડિપોઝીટની માહિતી આપી શકાશે કે જેના પર અગાઉ ટેકસ ચુકવ્‍યો ન હોય.
2/5
નોટબંધી બાદ સરકાર ફરીથી કાળા નાણાની સમાંતર અર્થવ્‍યવસ્‍થાને ઉભી થવા દેવા માંગતી નથી અને તે માટે જયાં એક તરફ ડિજીટલ લેવડ દેવડને પ્રોત્‍સાહન આપવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ રોકડ આધારીત લેવડ દેવડને પાનકાર્ડના નિયમને કડકાઇથી લાગુ કરવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. ૧લી ફેબ્રુઆરીના રોજ રજુ થનારા બજેટમાં આ અંગે પગલા લેવા જણાવવામાં આવશે.
નોટબંધી બાદ સરકાર ફરીથી કાળા નાણાની સમાંતર અર્થવ્‍યવસ્‍થાને ઉભી થવા દેવા માંગતી નથી અને તે માટે જયાં એક તરફ ડિજીટલ લેવડ દેવડને પ્રોત્‍સાહન આપવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ રોકડ આધારીત લેવડ દેવડને પાનકાર્ડના નિયમને કડકાઇથી લાગુ કરવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. ૧લી ફેબ્રુઆરીના રોજ રજુ થનારા બજેટમાં આ અંગે પગલા લેવા જણાવવામાં આવશે.
3/5
સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ૩૦,૦૦૦ રૂ. અને તેથી ઉપરની રોકડ લેવડ દેવડ માટે પાનકાર્ડ અનિવાર્ય કરી દેવામાં આવશે. હાલ પ૦,૦૦૦ રૂ. અને તેથી ઉપરની રોકડ લેવડ દેવડ માટે પાનકાર્ડ જરૂરી હોય છે એટલુ જ નહી સરકાર એક નિશ્ચિત લીમીટની રોકડ થકી લેવડ દેવડ પર કેશ હેન્‍ડલીંગ ચાર્જ પણ લગાડી શકે છે કે જેથી લોકો વચ્‍ચે રોકડને ઘરમાં રાખવાની પ્રવૃતિને બદલાવી શકાય. જો કે આ લીમીટ કેટલી રહેશે તે અંગે હજુ કોઇ માહિતી મળી નથી.
સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ૩૦,૦૦૦ રૂ. અને તેથી ઉપરની રોકડ લેવડ દેવડ માટે પાનકાર્ડ અનિવાર્ય કરી દેવામાં આવશે. હાલ પ૦,૦૦૦ રૂ. અને તેથી ઉપરની રોકડ લેવડ દેવડ માટે પાનકાર્ડ જરૂરી હોય છે એટલુ જ નહી સરકાર એક નિશ્ચિત લીમીટની રોકડ થકી લેવડ દેવડ પર કેશ હેન્‍ડલીંગ ચાર્જ પણ લગાડી શકે છે કે જેથી લોકો વચ્‍ચે રોકડને ઘરમાં રાખવાની પ્રવૃતિને બદલાવી શકાય. જો કે આ લીમીટ કેટલી રહેશે તે અંગે હજુ કોઇ માહિતી મળી નથી.
4/5
નવી દિલ્હીઃ નોટબંધી તથા રોકડ ઉપાડ પરના નિયંત્રણ બાદ દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં થયેલાં નોંધપાત્ર વધારાની ગતિ ધીમી નહીં પડવા દેવા માગતી સરકાર આગામી બજેટમાં રોકડ વ્યવહારોને હતોત્સાહ કરવા આકરા પગલાં લે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આગામી બજેટમાં રોકડ વ્યવહારોને ઘટાડવા અનેક જોગવાઈઓની જાહેરાત કરાશે. જે મુજબ સરકાર રોકડ વ્‍યવહારો માટે પાન નંબર દર્શાવવાની લીમીટ પ૦,૦૦૦ રૂપિયાથી ઘટાડીને રૂ.૩૦,૦૦૦ કરી શકે છે.
નવી દિલ્હીઃ નોટબંધી તથા રોકડ ઉપાડ પરના નિયંત્રણ બાદ દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં થયેલાં નોંધપાત્ર વધારાની ગતિ ધીમી નહીં પડવા દેવા માગતી સરકાર આગામી બજેટમાં રોકડ વ્યવહારોને હતોત્સાહ કરવા આકરા પગલાં લે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આગામી બજેટમાં રોકડ વ્યવહારોને ઘટાડવા અનેક જોગવાઈઓની જાહેરાત કરાશે. જે મુજબ સરકાર રોકડ વ્‍યવહારો માટે પાન નંબર દર્શાવવાની લીમીટ પ૦,૦૦૦ રૂપિયાથી ઘટાડીને રૂ.૩૦,૦૦૦ કરી શકે છે.
5/5
કરવેરા વિભાગે બેન્કો પાસેથી જે ખાતામાં વર્ષ દરમિયાન રૂપિયા 10 લાખથી વધુ રકમ જમાં થઈ હોય તથા ક્રેડિટ કાર્ડના બિલ્સની રૂપિયા 1 લાખ કે તેથી વધુની ચૂકવણી કરાઈ હોય તેવા તમામ ખાતાંની વિગતો માગી છે. 17 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ તમામ રોકડ વ્યવહારોની યાદી આપી છે જેની વિગતો બેન્કોએ કરવેરા વિભાગને આપવાની રહેશે. આ માટે એક ઈ-પ્લેટફોર્મની પણ રચના કરવામાં આવી છે. આ ઉપરાંત તેણે નવેમ્બર, 2016માં બેન્કોને આપેલી સૂચનાનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું છે કે બેન્કોએ 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધીમાં કોઈ વ્યક્તિ દ્વારા એક કે તેથી વધુ ખાતામાં રૂપિયા 2.5 લાખ કે તેથી વધુની રોકડ રકમ જમાં કરાવી હોય તેની વિગતો પણ આપવાની રહેશે.
કરવેરા વિભાગે બેન્કો પાસેથી જે ખાતામાં વર્ષ દરમિયાન રૂપિયા 10 લાખથી વધુ રકમ જમાં થઈ હોય તથા ક્રેડિટ કાર્ડના બિલ્સની રૂપિયા 1 લાખ કે તેથી વધુની ચૂકવણી કરાઈ હોય તેવા તમામ ખાતાંની વિગતો માગી છે. 17 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ તમામ રોકડ વ્યવહારોની યાદી આપી છે જેની વિગતો બેન્કોએ કરવેરા વિભાગને આપવાની રહેશે. આ માટે એક ઈ-પ્લેટફોર્મની પણ રચના કરવામાં આવી છે. આ ઉપરાંત તેણે નવેમ્બર, 2016માં બેન્કોને આપેલી સૂચનાનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું છે કે બેન્કોએ 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધીમાં કોઈ વ્યક્તિ દ્વારા એક કે તેથી વધુ ખાતામાં રૂપિયા 2.5 લાખ કે તેથી વધુની રોકડ રકમ જમાં કરાવી હોય તેની વિગતો પણ આપવાની રહેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

વિડિઓઝ

Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
Embed widget