શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં આજથી 17 લાખ સરકારી કર્મચારી ત્રણ દિવસની હડતાળ પર, કામકાજ પર પડશે અસર
1/4

દેશમુખે કહ્યું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આશ્વાસન આપવા છતાં અમારી માંગણીઓ પર સરકાર ચુપ બેઠી છે, જેમાં વેતન આયોગનો રિપોર્ટ લાગુ કરવાનું સામેલ છે, જેને 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવાનું છે. જ્યારે સરકાર તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તે આ મામલે બખ્શી સમિતિના રિપોર્ટની રાહ જોઇ રહી છે.
2/4

હડતાળના કારણે મુખ્યાલય, મંત્રાલય, કલેકટર, તહસીલ અને તાલુકા સ્તર સુધીના દરેક સરકારી કાર્યાલયો કામકાજથી પ્રભાવિત થઇ શકે છે. આટલું જ નહીં શૈક્ષણિક સંસ્થા, તબીબી સારવાર તેમજ અન્ય સંબંધિક સંસ્થાઓના કામકાજ પર પણ અસર જોવા મળશે.
Published at : 07 Aug 2018 10:00 AM (IST)
View More





















