શોધખોળ કરો
ખાનગી કર્મચારીઓ માટે ખુશખબર, ગ્રેજ્યુઈટીના નિયમમાં મોદી સરકાર લાવી રહી છે કેવો મોટો ફેરફાર જાણો
1/6

હાલના નિયામો અનુસાર કંપનીમાં ઓછામાં ઓછાં પાંચ વર્ષ કામ કરનારા કર્મચારીઓને જ ગ્રેચ્યુઇટી મળે છે. જો કોઇ કર્મચારી પાંચ વર્ષ પહેલાં કંપની છોડી દે તો તેને સીટીસી પેકેજમાંથી કપાયેલા પૈસા પણ નથી મળતા. એથી કર્મચારીઓને નુકસાન થાય છે.
2/6

મંત્રાલયને પોતાના અભ્યાસમાં એવી જાણ થઇ છે કે ખાનગી ક્ષેત્રમાં કામ કરનારાઓ વારંવાર નોકરી બદલે છે. આ ઉપરાંત કોન્ટ્રેકટ પર કામ કરનારા કર્મચારીઓને કોન્ટ્રેકટરો એક સ્થળેથી બીજે સ્થળે મોકલી દે છે. આમાં કર્મચારીઓની ગ્રેચ્યુઇટીનું નુકસાન થાય છે.
Published at : 06 Mar 2017 10:44 AM (IST)
View More























