શોધખોળ કરો

નમાઝ મસ્જિદ કે દરગાહમાં જ પઢો, જાહેર જગ્યાઓ પર નહીઃ ખટ્ટર

1/4
ખટ્ટરે જણાવ્યું કે, 8મેએ ઇઝરાયેલમાં એગ્રિટેક સેમિનારમાં ભાગ લેવા અને ત્યારબાદ યૂનાઇટેડ કિંગડમ જશે. તેમનું ફોકસ હરિયાણામાં રોકાણ લાવવાનું છે. ખટ્ટરના નમાઝ વાળા નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે ગુરુગ્રામ સહિત અન્ય સાર્વજનિક સ્થળો પર નમાઝ પઢવા વાળા લોકોને હવે હતોસ્તાહિત કરવામાં આવી શકે છે.
ખટ્ટરે જણાવ્યું કે, 8મેએ ઇઝરાયેલમાં એગ્રિટેક સેમિનારમાં ભાગ લેવા અને ત્યારબાદ યૂનાઇટેડ કિંગડમ જશે. તેમનું ફોકસ હરિયાણામાં રોકાણ લાવવાનું છે. ખટ્ટરના નમાઝ વાળા નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે ગુરુગ્રામ સહિત અન્ય સાર્વજનિક સ્થળો પર નમાઝ પઢવા વાળા લોકોને હવે હતોસ્તાહિત કરવામાં આવી શકે છે.
2/4
ખટ્ટરે પ્રેસ કૉન્ફરન્સમાં પત્રકારોના આ મુદ્દે પુછવામાં આવેલા સવાલના જવાબ આપતા કહ્યું કે, કાયદો વ્યવસ્થા જાળવી રાખવી સરકારનું કામ છે. ખુલ્લામાં નમાઝની ઘટનાઓ આજકાલ વધી છે. નમાઝ જાહેર સ્થળોની જગ્યાએ મસ્જિદ કે દરગાહમાં પઢવામાં આવવી જોઇએ. ખટ્ટર કાલથી ઇઝરાયેલ અને યુકેના પ્રવાસે જઇ રહ્યાં છે. તેમને આ માહિતી આપવા માટે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી જેમાં પત્રકારોએ તેમને ગુરુગ્રામની ઘટનાનો ઉલ્લેખ કરતાં સવાલ પુછ્યા હતા.
ખટ્ટરે પ્રેસ કૉન્ફરન્સમાં પત્રકારોના આ મુદ્દે પુછવામાં આવેલા સવાલના જવાબ આપતા કહ્યું કે, કાયદો વ્યવસ્થા જાળવી રાખવી સરકારનું કામ છે. ખુલ્લામાં નમાઝની ઘટનાઓ આજકાલ વધી છે. નમાઝ જાહેર સ્થળોની જગ્યાએ મસ્જિદ કે દરગાહમાં પઢવામાં આવવી જોઇએ. ખટ્ટર કાલથી ઇઝરાયેલ અને યુકેના પ્રવાસે જઇ રહ્યાં છે. તેમને આ માહિતી આપવા માટે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી જેમાં પત્રકારોએ તેમને ગુરુગ્રામની ઘટનાનો ઉલ્લેખ કરતાં સવાલ પુછ્યા હતા.
3/4
ઉલ્લેખનીય છે કે, સાર્વજનિક સ્થળો પર નમાઝ પઢના લોકોને ત્યાંથી ભગાડવાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. બાદમાં કેટલીક બીજી જગ્યાઓ પર પણ આ ઘટના સામે આવી હતી. પોલીસે એક હિન્દુ સંગઠનના કેટલાક લોકોને આ મામલે અટકાયત પણ કરી હતી. તનાવપૂર્ણ સ્થિતિને જોતા આવી જગ્યાઓ પર પોલીસ તૈનાત કરવામાં આવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, સાર્વજનિક સ્થળો પર નમાઝ પઢના લોકોને ત્યાંથી ભગાડવાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. બાદમાં કેટલીક બીજી જગ્યાઓ પર પણ આ ઘટના સામે આવી હતી. પોલીસે એક હિન્દુ સંગઠનના કેટલાક લોકોને આ મામલે અટકાયત પણ કરી હતી. તનાવપૂર્ણ સ્થિતિને જોતા આવી જગ્યાઓ પર પોલીસ તૈનાત કરવામાં આવી દીધી છે.
4/4
નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ગુરુગ્રામમાં સાર્વજનિક સ્થળો પર નમાઝ પઢી રહેલા લોકોને હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા ભગાવવાના મામલે મૌન તોડ્યું છે. ખટ્ટરે કહ્યું કે, નમાઝ સાર્વજનિક જગ્યાઓ પર નહીં પણ મસ્જિદ કે દરગાહમાં પઢવી જોઇએ.
નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ગુરુગ્રામમાં સાર્વજનિક સ્થળો પર નમાઝ પઢી રહેલા લોકોને હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા ભગાવવાના મામલે મૌન તોડ્યું છે. ખટ્ટરે કહ્યું કે, નમાઝ સાર્વજનિક જગ્યાઓ પર નહીં પણ મસ્જિદ કે દરગાહમાં પઢવી જોઇએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Embed widget