શોધખોળ કરો
કોલ્ડ સ્ટ્રાઈક ડોક્ટ્રાઈનઃ ભારતે પાકિસ્તાન પર ત્રાટકવા શું બનાવી છે વ્યૂહરચના ? જાણો
1/4

કોલ્ડ સ્ટ્રાઈક ડોક્ટ્રાઈન એ ભારતીય આર્મી દ્ધારા પાકિસ્તાનમાં યુદ્ધ માટે જરૂરી વ્યુહાત્મક તૈયારીને કહેવામાં આવે છે. યુદ્ધની સ્થિતિમાં પરમાણુ યુદ્ધને કેવી રીતે રોકી શકાય છે તેને લઇને પણ ભારતે તૈયારી કરી લીધી હોવાનું પાકિસ્તાન મીડિયાએ જણાવ્યુ હતું.
2/4

ઉલ્લેખનીય છે કે 18,સપ્ટેમ્બરના રોજ કાશ્મીરના ઉરી સેક્ટરમાં આવેલા ભારતીય સૈન્યના કેમ્પ પર આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. આ હુમલામાં ભારતના 19 જવાનો શહીદ થયા હતા.
Published at : 22 Sep 2016 02:39 PM (IST)
Tags :
Surgical Strike In PoKView More





















