શોધખોળ કરો
ભારતે પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ 'અગ્નિ-5' નું સફળ પરીક્ષણ કર્યું
1/5

પૃથ્વીના વાયુમંડળમાં આવતા સમયે મિસાઈલથી ટકરાતી હવા તેનું તાપમાન 4000 ડિગ્રી સેલ્સિયન્સ સુધી વધારી દે છે. તેના માટે તેમાં કાર્બન-કાર્બન કમ્પોઝિટ શીલ્ડ લગાવવામાં આવી છે, જે અંદરનું તાપમાન 50 ડિગ્રીથી ઓછી જાળવી રાખે છે.
2/5

અધિકારીએ જણાવ્યું કે, મિસાઈલમાં સ્થિત હાઈ-સ્પીડ કોમ્પ્યુટર અને કોઈપણ ખામીને સહન કરવાની ક્ષમતાવાળા સોફ્ટવેરની સાથે જ રોબસ્ટ અને વિશ્વાસપાત્ર બસએ મિસાઈલને સફળતાથી લોન્ચ કરવામાં મદદ કરી. આ મિસાઈલને એ રીતે બનાવાઈ છે કે તે પોતાની મહત્તમ ઉંચાઈએ પહોચ્યા બાદ પૃથ્વી પર પોતાના લક્ષ્ય તરફ ગુરુત્વાકર્ષણ બળને કારણે ઝડપથી આગળ વધે છે.
Published at : 03 Jun 2018 03:38 PM (IST)
Tags :
OdishaView More





















