શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જૈન મુનિ તરૂણ સાગર મહારાજનું 51 વર્ષની વયે દિલ્હીમાં નિધન, અંતિમયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/01080000/index-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![ઉલ્લેખનીય છે કે તરૂણ સાગરનું નામ પવન કુમાર જૈન છે. તેમનો જન્મ 26 જૂન 1967ના રોજ મધ્યપ્રદેશના દામોહ જિલ્લામાં ગુહજી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઇ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર હતું. તેમણે 8 માર્ચ 1981ના રોજ ઘર સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/01075805/tarun-azan-640x350.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે તરૂણ સાગરનું નામ પવન કુમાર જૈન છે. તેમનો જન્મ 26 જૂન 1967ના રોજ મધ્યપ્રદેશના દામોહ જિલ્લામાં ગુહજી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઇ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર હતું. તેમણે 8 માર્ચ 1981ના રોજ ઘર સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો.
2/3
![તેમનો જન્મ મધ્ય પ્રદેશના દમોહમાં થયો હતો અને છત્તીસગઢમાં તેમને દીક્ષા લીધી હતી. ખાનગી હોસ્પિટલના ડોક્ટોરએ જણાવ્યું છે કે 20 દિવસ પહેલા કમળાની અસર જોવા મળતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/01075801/tarun-2-640x344.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેમનો જન્મ મધ્ય પ્રદેશના દમોહમાં થયો હતો અને છત્તીસગઢમાં તેમને દીક્ષા લીધી હતી. ખાનગી હોસ્પિટલના ડોક્ટોરએ જણાવ્યું છે કે 20 દિવસ પહેલા કમળાની અસર જોવા મળતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
3/3
![નવી દિલ્હી: જૈન મુનિ તરુણ સાગર મહારાજનું નિધન થયું છે. જૈન મુનિ તરૂણ સાગર મહારાજનું 51 વર્ષની ઉમરે દિલ્લીમાં કમળાની લાંબી બીમારી બાદ નિધન થયું હતું. જૈન મુનિ તરુણ સાગર મહારાજની મહારાજની અંતિમ યાત્રા સવારે 8 વાગ્યાથી રાધેપુરથી શરૂ થઈ હતી જે ઉત્તર પ્રદેશના મુરાદનગર સ્થિત જૈન આશ્રમમાં સમાપ્ત થઈ. દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/01075757/index-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: જૈન મુનિ તરુણ સાગર મહારાજનું નિધન થયું છે. જૈન મુનિ તરૂણ સાગર મહારાજનું 51 વર્ષની ઉમરે દિલ્લીમાં કમળાની લાંબી બીમારી બાદ નિધન થયું હતું. જૈન મુનિ તરુણ સાગર મહારાજની મહારાજની અંતિમ યાત્રા સવારે 8 વાગ્યાથી રાધેપુરથી શરૂ થઈ હતી જે ઉત્તર પ્રદેશના મુરાદનગર સ્થિત જૈન આશ્રમમાં સમાપ્ત થઈ. દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી.
Published at : 01 Sep 2018 08:00 AM (IST)
Tags :
Jain Muniવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ઓલિમ્પિક્સ
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)