શોધખોળ કરો
જૈન મુનિ તરૂણ સાગર મહારાજનું 51 વર્ષની વયે દિલ્હીમાં નિધન, અંતિમયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા
1/3

ઉલ્લેખનીય છે કે તરૂણ સાગરનું નામ પવન કુમાર જૈન છે. તેમનો જન્મ 26 જૂન 1967ના રોજ મધ્યપ્રદેશના દામોહ જિલ્લામાં ગુહજી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઇ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર હતું. તેમણે 8 માર્ચ 1981ના રોજ ઘર સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો.
2/3

તેમનો જન્મ મધ્ય પ્રદેશના દમોહમાં થયો હતો અને છત્તીસગઢમાં તેમને દીક્ષા લીધી હતી. ખાનગી હોસ્પિટલના ડોક્ટોરએ જણાવ્યું છે કે 20 દિવસ પહેલા કમળાની અસર જોવા મળતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Published at : 01 Sep 2018 08:00 AM (IST)
Tags :
Jain MuniView More





















