શોધખોળ કરો

જયલલિતાના ઘરેથી રેડમાં મળ્યું હતું 28 કિલો સોનું અને 10 હજાર સાડીઓ, જાણો અમ્માની અજાણી 15 વાતો..

1/18
2/18
 15.જયલલિતાએ માત્ર તમિલનાડુના જ મહિલા મુખ્યમંત્રી નહિ પણ સૌથી નાની ઉંમરના સીએમ પણ હતા. મુખ્યમંત્રી બનતા જ જયલલિતાએ ગ્લેમરની દુનિયાના દરવાજા બંધ કરી દીધા હતા. તે મેકઅપ પણ નહોતા લગાડતા. ફિલ્મ ઈંડસ્ટ્રીના મિત્રોના આમંત્રણ છતાં તે કોઈ કાર્યક્રમમાં જતા નહિ.
15.જયલલિતાએ માત્ર તમિલનાડુના જ મહિલા મુખ્યમંત્રી નહિ પણ સૌથી નાની ઉંમરના સીએમ પણ હતા. મુખ્યમંત્રી બનતા જ જયલલિતાએ ગ્લેમરની દુનિયાના દરવાજા બંધ કરી દીધા હતા. તે મેકઅપ પણ નહોતા લગાડતા. ફિલ્મ ઈંડસ્ટ્રીના મિત્રોના આમંત્રણ છતાં તે કોઈ કાર્યક્રમમાં જતા નહિ.
3/18
9. જયલલિતા પડદા ઉપર જેટલી જાણીતી થઈ, તેટલી જ જાણીતી રાજનીતિમાં બની હતી. તમિલનાડૂમાં જ નહીં, દેશની રાજનીતિમાં પણ તેમને એક ખાસ મૂકામ હાંસલ કર્યો હતો. જયલલિતાને તમિલનાડૂમાં અમ્માના નામથી જાણીતા હતા.
9. જયલલિતા પડદા ઉપર જેટલી જાણીતી થઈ, તેટલી જ જાણીતી રાજનીતિમાં બની હતી. તમિલનાડૂમાં જ નહીં, દેશની રાજનીતિમાં પણ તેમને એક ખાસ મૂકામ હાંસલ કર્યો હતો. જયલલિતાને તમિલનાડૂમાં અમ્માના નામથી જાણીતા હતા.
4/18
14. 25 માર્ચ 1989માં તમિલનાડુ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે વિવાદ ઘણો વધી ગયો હતો. જયલલિતાએ સદનમાંથી નીકળતા હતા તે સમયે ડીએમકેના એક સભ્યે તેમની સાડી એ રીતે ખેંચી હતી કે તેમનો પલ્લુ પડી ગયો હતો. અને જયલલિતા જમીન પર પડી ગયા હતા. અપમાનિત જયલલિતાએ પ્રતિજ્ઞા લીધી હતી કે તે ફરી આ સદનમાં ત્યારે જ પાછા ફરશે જ્યારે તે મહિલાઓ માટે સુરક્ષિત હશે. બીજા શબ્દોમાં તેમણે પોતાની જાતને જ કહ્યું કે તે તમિલનાડુ વિધાનસભામાં સીએમ થઈને પાછા આવશે.
14. 25 માર્ચ 1989માં તમિલનાડુ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે વિવાદ ઘણો વધી ગયો હતો. જયલલિતાએ સદનમાંથી નીકળતા હતા તે સમયે ડીએમકેના એક સભ્યે તેમની સાડી એ રીતે ખેંચી હતી કે તેમનો પલ્લુ પડી ગયો હતો. અને જયલલિતા જમીન પર પડી ગયા હતા. અપમાનિત જયલલિતાએ પ્રતિજ્ઞા લીધી હતી કે તે ફરી આ સદનમાં ત્યારે જ પાછા ફરશે જ્યારે તે મહિલાઓ માટે સુરક્ષિત હશે. બીજા શબ્દોમાં તેમણે પોતાની જાતને જ કહ્યું કે તે તમિલનાડુ વિધાનસભામાં સીએમ થઈને પાછા આવશે.
5/18
12. કરૂણાનીધિના સત્તામાં આવ્યા બાદ જયલલિતાના ઘરે જે દરોડા પડ્યા તેમાં 750 જોડી સેંડલ, 800 કિલો ચાંદી, 28 કિલો સોનું અને દસ હજડાર સાડીઓ, 91 ઘડિયાળ, 44 એસી, 19 ગાડીઓ મળી હતી. આ પછી તેમના પર આવક કરતા વધુ સંપત્તિનો કેસ પણ ચાલ્યો હતો.
12. કરૂણાનીધિના સત્તામાં આવ્યા બાદ જયલલિતાના ઘરે જે દરોડા પડ્યા તેમાં 750 જોડી સેંડલ, 800 કિલો ચાંદી, 28 કિલો સોનું અને દસ હજડાર સાડીઓ, 91 ઘડિયાળ, 44 એસી, 19 ગાડીઓ મળી હતી. આ પછી તેમના પર આવક કરતા વધુ સંપત્તિનો કેસ પણ ચાલ્યો હતો.
6/18
 11. જયલલિતા ફેશન માટે પણ જાણીતા હતા. તેમની સાડીઓ, ઘરેણા અને સેંડલ્સનો બહુ શોખ હતો. રાજવી ઠાઠ-માઠથી રહેવાના શોખીન જયલલિતા પાસે સાડીઓથી ભરેલા કેટલાય કબાટ હતા.
11. જયલલિતા ફેશન માટે પણ જાણીતા હતા. તેમની સાડીઓ, ઘરેણા અને સેંડલ્સનો બહુ શોખ હતો. રાજવી ઠાઠ-માઠથી રહેવાના શોખીન જયલલિતા પાસે સાડીઓથી ભરેલા કેટલાય કબાટ હતા.
7/18
2. જયલલિતા જ્યારે સ્કૂલમાં ભણી રહ્યા હતા ત્યારે તેમની માંએ જયલલિતાને ફિલ્મોમાં કામ કરવા માટે રાજી કરી લીધા હતા. જયલલિતાએ 140 ફિલ્મોમાં કામ કર્યું છે. સ્કૂલી શિક્ષા દરમિયાન જયલલિતાએ ‘એપિસલ’નામની અંગ્રેજી ફિલ્મમાં કામ કર્યું હતું.
2. જયલલિતા જ્યારે સ્કૂલમાં ભણી રહ્યા હતા ત્યારે તેમની માંએ જયલલિતાને ફિલ્મોમાં કામ કરવા માટે રાજી કરી લીધા હતા. જયલલિતાએ 140 ફિલ્મોમાં કામ કર્યું છે. સ્કૂલી શિક્ષા દરમિયાન જયલલિતાએ ‘એપિસલ’નામની અંગ્રેજી ફિલ્મમાં કામ કર્યું હતું.
8/18
10. તમિલનાડૂની રાજનીતિમાં જયલલિતાની કરિશ્માઈ વ્યક્તિત્વનો અંદાજો એ વાત પરથી લગાવવામાં આવે છે કે જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેંદ્ર મોદીની બાકી રાજ્યોમાં હવા ચાલી રહી હતી, તેમ છતાં જયલલિતાની પાર્ટીએ તમિલનાડૂમાં 39માંથી 37 સીટોં પર જીત મેળવી હતી.
10. તમિલનાડૂની રાજનીતિમાં જયલલિતાની કરિશ્માઈ વ્યક્તિત્વનો અંદાજો એ વાત પરથી લગાવવામાં આવે છે કે જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેંદ્ર મોદીની બાકી રાજ્યોમાં હવા ચાલી રહી હતી, તેમ છતાં જયલલિતાની પાર્ટીએ તમિલનાડૂમાં 39માંથી 37 સીટોં પર જીત મેળવી હતી.
9/18
3. 15 વર્ષની ઉંમરમાં જયલલિતાએ કન્નડ ફિલ્મોમાં અભિનેત્રીનું કામ શરૂ કરી દીધું હતું. તેના પછી તેમને તમિલ ફિલ્મોમાં કામ શરૂ કર્યું. મઝાની વાત તો એ છે કે જયલલિતા તે વખતે પહેલી એવી અભિનેત્રી હતી, જેણે સ્કર્ટ પહેરીને ભૂમિકા ભજવી હતી. જેના કારણે તેઓ થોડા ચર્ચામાં આવ્યા હતા. કારણ કે તે વખતે સ્કર્ટ પહેરવું મોટી વાત ગણાતી હતી.
3. 15 વર્ષની ઉંમરમાં જયલલિતાએ કન્નડ ફિલ્મોમાં અભિનેત્રીનું કામ શરૂ કરી દીધું હતું. તેના પછી તેમને તમિલ ફિલ્મોમાં કામ શરૂ કર્યું. મઝાની વાત તો એ છે કે જયલલિતા તે વખતે પહેલી એવી અભિનેત્રી હતી, જેણે સ્કર્ટ પહેરીને ભૂમિકા ભજવી હતી. જેના કારણે તેઓ થોડા ચર્ચામાં આવ્યા હતા. કારણ કે તે વખતે સ્કર્ટ પહેરવું મોટી વાત ગણાતી હતી.
10/18
 8. કહેવામાં આવે છે કે એમજી રામચંદ્રન અને જયલલિતા એક-બીજાને પ્રેમ કરતા હતા, પરંતુ એમજી રામચંદ્રન વિવાહિત હતા અને તેઓ બે બાળકોના પિતા હતા. જેના કારણે તેમની સાથે જયલલિતાના લગ્ન થઈ શક્યા નહોતા. જેના કારણે તેમની વચ્ચે રહેલા સંબંધોને નામ મળી શક્યું નહોતું. જો કે જયલલિતાએ હંમેશાં એવું કહ્યું છે કે એમજીઆર માત્ર તેમના મેંટર હતા, તેનાથી વિશેષ કંઈ નહોતું.
8. કહેવામાં આવે છે કે એમજી રામચંદ્રન અને જયલલિતા એક-બીજાને પ્રેમ કરતા હતા, પરંતુ એમજી રામચંદ્રન વિવાહિત હતા અને તેઓ બે બાળકોના પિતા હતા. જેના કારણે તેમની સાથે જયલલિતાના લગ્ન થઈ શક્યા નહોતા. જેના કારણે તેમની વચ્ચે રહેલા સંબંધોને નામ મળી શક્યું નહોતું. જો કે જયલલિતાએ હંમેશાં એવું કહ્યું છે કે એમજીઆર માત્ર તેમના મેંટર હતા, તેનાથી વિશેષ કંઈ નહોતું.
11/18
12/18
7. રામચંદ્રના મોત વખતે એમજીઆરની પત્ની જાનકી રામચંદ્રને જયલલિતાને તેમના પાર્થિવ દેહથી દૂર રાખ્યા હતા, જેનાથી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે, જયલલિતા અને રામ ચંદ્રનની વચ્ચે જે સંબંધો હતો, જેણે તેમની પત્ની સ્વીકાર કરી શકી નહોતી. અપમાન પછી પણ જયલલિતાએ એમજીઆરના પાર્થિવ શરીરના દર્શન કર્યા હતા.
7. રામચંદ્રના મોત વખતે એમજીઆરની પત્ની જાનકી રામચંદ્રને જયલલિતાને તેમના પાર્થિવ દેહથી દૂર રાખ્યા હતા, જેનાથી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે, જયલલિતા અને રામ ચંદ્રનની વચ્ચે જે સંબંધો હતો, જેણે તેમની પત્ની સ્વીકાર કરી શકી નહોતી. અપમાન પછી પણ જયલલિતાએ એમજીઆરના પાર્થિવ શરીરના દર્શન કર્યા હતા.
13/18
4. જયલલિતાની પહેલી ફિલ્મને એ સર્ટિફિકેટ મળ્યું હતું. જયલલિતા પોતાની પહેલી ફિલ્મ પોતે થિયેટરમાં જોઈ શકી નહોતી, કારણ કે તે વખતે તેમની ઉંમર 18 વર્ષથી ઓછી હતી.
4. જયલલિતાની પહેલી ફિલ્મને એ સર્ટિફિકેટ મળ્યું હતું. જયલલિતા પોતાની પહેલી ફિલ્મ પોતે થિયેટરમાં જોઈ શકી નહોતી, કારણ કે તે વખતે તેમની ઉંમર 18 વર્ષથી ઓછી હતી.
14/18
1. જયલલિતા જયરામનો જન્મ 24 ફેબ્રુઆરી 1948 એ મેસૂરમાં થયો હતો. માત્ર 2 વર્ષની ઉંમરમાંજ તેમને પિતાનો છાયો ખોયો હતો. તેમની માં જયલલિતાને લઈને બેંગ્લૂરુ પોતાના માતા-પિતાની પાસે આવી હતી. બાદમાં તેમની માંએ તમિલ સિનેમામાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
1. જયલલિતા જયરામનો જન્મ 24 ફેબ્રુઆરી 1948 એ મેસૂરમાં થયો હતો. માત્ર 2 વર્ષની ઉંમરમાંજ તેમને પિતાનો છાયો ખોયો હતો. તેમની માં જયલલિતાને લઈને બેંગ્લૂરુ પોતાના માતા-પિતાની પાસે આવી હતી. બાદમાં તેમની માંએ તમિલ સિનેમામાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
15/18
 6. આઠ અને સત્તરના દશકમાં સૌથી લોકપ્રિય અભિનેતા એમ જી રામચંદ્રનની સાથે જયલલિતાની જોડી ખૂબ જાણીતી બની હતી. 1965થી 1972 દરમિયાન તેમને સૌથી વધુ ફિલ્મો એમજી રામચંદ્રનની સાથે કરી હતી. એમજીઆર સાથે રહેલા સંબંધોના કારણે જયલલિતાને જેટલી નામના મળી, તેના કરતા વધારે તેમને બદનામીનો સામનો કરવો પડ્યો હતો.
6. આઠ અને સત્તરના દશકમાં સૌથી લોકપ્રિય અભિનેતા એમ જી રામચંદ્રનની સાથે જયલલિતાની જોડી ખૂબ જાણીતી બની હતી. 1965થી 1972 દરમિયાન તેમને સૌથી વધુ ફિલ્મો એમજી રામચંદ્રનની સાથે કરી હતી. એમજીઆર સાથે રહેલા સંબંધોના કારણે જયલલિતાને જેટલી નામના મળી, તેના કરતા વધારે તેમને બદનામીનો સામનો કરવો પડ્યો હતો.
16/18
17/18
 13. જયલલિતાના દત્તકપુત્ર વી સુધાકરણના ભવ્ય લગ્નની પણ ઘણી ચર્ચા થઈ હતી. સુધાકરણના લગ્ન તમિલ અભિનેતા શિવાજી ગણેશનની પૌત્રી સાથે થઈ હતી. લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ થયા હતા. આ લગ્નએ ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનમાં બે રેકોર્ડ બનાવ્યા હાતા. જેમાંથી એક હતું- લગ્નમાં સૌથી વધુ મહેમાનો આવ્યા હતા. અને બીજો લગ્ન માટે સૌથી મોટો પંડાલ સજાવવામાં આવ્યો હતો.
13. જયલલિતાના દત્તકપુત્ર વી સુધાકરણના ભવ્ય લગ્નની પણ ઘણી ચર્ચા થઈ હતી. સુધાકરણના લગ્ન તમિલ અભિનેતા શિવાજી ગણેશનની પૌત્રી સાથે થઈ હતી. લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ થયા હતા. આ લગ્નએ ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનમાં બે રેકોર્ડ બનાવ્યા હાતા. જેમાંથી એક હતું- લગ્નમાં સૌથી વધુ મહેમાનો આવ્યા હતા. અને બીજો લગ્ન માટે સૌથી મોટો પંડાલ સજાવવામાં આવ્યો હતો.
18/18
 5. જયલલિતાએ હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જયલલિતાની સૌથી ચર્ચિત હિંદી ફિલ્મ ‘ઈજ્જત’ હતી, જેમાં તેમની સાથે હીરો બૉલીવુડનો જાણીતો ચહેરો ધર્મેન્દ્ર હતો. આ ફિલ્મ 1968માં આવી હતી.
5. જયલલિતાએ હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જયલલિતાની સૌથી ચર્ચિત હિંદી ફિલ્મ ‘ઈજ્જત’ હતી, જેમાં તેમની સાથે હીરો બૉલીવુડનો જાણીતો ચહેરો ધર્મેન્દ્ર હતો. આ ફિલ્મ 1968માં આવી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Embed widget