શોધખોળ કરો

પાટીદારો માટે સારા સમાચારઃ દેશના ક્યા રાજ્યમાં પાટીદારોને સમકક્ષ જ્ઞાતિને મળી અનામત? જાણો વિગત

1/7
આંધ્રમાં આ બિલ પસાર થવાથી એકંદર અનામતનું પ્રમાણ 50 ટકાથી વધુ ન થવું જોઈએ તેવી સુપ્રીમકોર્ટની મર્યાદાનો ભંગ થાય છે ત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને શિડ્યુલ 9 સહિત બંધારણમાં સુધારો કરી તેને કોર્ટના કોઈ પણ ચુકાદાથી અલગ કરી દેવા માટે વિનંતી કરી છે.
આંધ્રમાં આ બિલ પસાર થવાથી એકંદર અનામતનું પ્રમાણ 50 ટકાથી વધુ ન થવું જોઈએ તેવી સુપ્રીમકોર્ટની મર્યાદાનો ભંગ થાય છે ત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને શિડ્યુલ 9 સહિત બંધારણમાં સુધારો કરી તેને કોર્ટના કોઈ પણ ચુકાદાથી અલગ કરી દેવા માટે વિનંતી કરી છે.
2/7
ગયા વર્ષે સરકાર દ્વાર સ્થપાયેલી આ સમિતિએ રાજ્યમાં કાપુ સમાજની સામાજિક-આર્થિક સ્થિતિનો અભ્યાસ કર્યો હતો અને તેનો અહેવાલ સરકારને સોંપ્યો હતો. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ પગલું લઈને ટીડીપી રાજ્યમાં અસરકારક રીતે વાયએસઆર કોંગ્રેસના વડા વાય. એસ. જગનમોહન રેડ્ડીનો સામનો કરી શકશે.
ગયા વર્ષે સરકાર દ્વાર સ્થપાયેલી આ સમિતિએ રાજ્યમાં કાપુ સમાજની સામાજિક-આર્થિક સ્થિતિનો અભ્યાસ કર્યો હતો અને તેનો અહેવાલ સરકારને સોંપ્યો હતો. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ પગલું લઈને ટીડીપી રાજ્યમાં અસરકારક રીતે વાયએસઆર કોંગ્રેસના વડા વાય. એસ. જગનમોહન રેડ્ડીનો સામનો કરી શકશે.
3/7
મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ અને અન્ય સભ્યો દ્વારા આ બિલ પર ચર્ચા કરવામાં આવી હતી. પાછળથી સર્વાનુમતે મૌખીક મતથી બિલ પાસ કરવામાં આવી ગયું હતું. નાયડુએ જણાવ્યું હતું કે સરકારે 2014ની ચૂંટણીમાં કાપુને અનામત માટે આપેલું વચન પૂરું પાડ્યું છે. તેમણે ગૃહને ખાતરી આપી હતી કે આ પગલાંથી પછાત જાતિઓની વિકાસ અને કલ્યાણ યોજનાનો લાભ તેમના સુધી પહોંચશે.
મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ અને અન્ય સભ્યો દ્વારા આ બિલ પર ચર્ચા કરવામાં આવી હતી. પાછળથી સર્વાનુમતે મૌખીક મતથી બિલ પાસ કરવામાં આવી ગયું હતું. નાયડુએ જણાવ્યું હતું કે સરકારે 2014ની ચૂંટણીમાં કાપુને અનામત માટે આપેલું વચન પૂરું પાડ્યું છે. તેમણે ગૃહને ખાતરી આપી હતી કે આ પગલાંથી પછાત જાતિઓની વિકાસ અને કલ્યાણ યોજનાનો લાભ તેમના સુધી પહોંચશે.
4/7
આ બિલ પસાર થવાની સાથે આંધ્રપ્રદેશમાં અનામત માટે 50 ટકા મર્યાદાના સુપ્રીમકોર્ટના આદેશનો ભંગ થાય છે. એટલું જ નહીં આ બિલને કેન્દ્રની મંજૂરી લેવી પડશે. આ સાથે કાપુ, ઓન્તારી, તેલાગા અને બાલિજા એમ ચાર જાતિઓને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો આ લાભ મળશે.
આ બિલ પસાર થવાની સાથે આંધ્રપ્રદેશમાં અનામત માટે 50 ટકા મર્યાદાના સુપ્રીમકોર્ટના આદેશનો ભંગ થાય છે. એટલું જ નહીં આ બિલને કેન્દ્રની મંજૂરી લેવી પડશે. આ સાથે કાપુ, ઓન્તારી, તેલાગા અને બાલિજા એમ ચાર જાતિઓને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો આ લાભ મળશે.
5/7
અગાઉ રાજ્ય કેબિનેટે મંજુનાથ સમિતિની ભલામણો સ્વીકારી હતી. આ સમિતિએ કાપુ સમાજની માગની ચકાસણી કરી હતી અને સરકારને 4થી 5 ટકા અનામત આપવાની ભલામણ કરી હતી.
અગાઉ રાજ્ય કેબિનેટે મંજુનાથ સમિતિની ભલામણો સ્વીકારી હતી. આ સમિતિએ કાપુ સમાજની માગની ચકાસણી કરી હતી અને સરકારને 4થી 5 ટકા અનામત આપવાની ભલામણ કરી હતી.
6/7
આંધ્ર પ્રદેશમાં આ સત્રનો વિરોધ કરી રહેલા એકમાત્ર વિપક્ષ વાયએસઆર કોંગ્રેસની ગેરહાજરીમાં શાસક ટીડીપી અને તેના સહયોગી ભાજપે બિલની ચર્ચામાં ભાગ લીધો હતો. પછાત જાતિ કલ્યાણ મંત્રી કે. અત્ચન નાયડુએ બિલ ગૃહમાં રજૂ કર્યું હતું.
આંધ્ર પ્રદેશમાં આ સત્રનો વિરોધ કરી રહેલા એકમાત્ર વિપક્ષ વાયએસઆર કોંગ્રેસની ગેરહાજરીમાં શાસક ટીડીપી અને તેના સહયોગી ભાજપે બિલની ચર્ચામાં ભાગ લીધો હતો. પછાત જાતિ કલ્યાણ મંત્રી કે. અત્ચન નાયડુએ બિલ ગૃહમાં રજૂ કર્યું હતું.
7/7
અમરાવતી: આંધ્રપ્રદેશ વિધાનસભામાં શનિવારે કાપુ જાતિને 5 ટકા અનામતની જોગવાઈ પૂરી પાડતું બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. જોકે, એન. ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વવાળી ટીડીપી સરકારે પછાત જાતિ માટે વર્તમાન અનામત ક્વોટા પર અસર ન થાય તે માટે કાપુ જાતિને અનામત આપવા નવી ‘એફ’ કેટેગરી ઊભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાપુ સવર્ણ છે અને પાટીદારોની સમકક્ષ ગણાય તેવી ખેતી કરતી જ્ઞાતી છે.
અમરાવતી: આંધ્રપ્રદેશ વિધાનસભામાં શનિવારે કાપુ જાતિને 5 ટકા અનામતની જોગવાઈ પૂરી પાડતું બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. જોકે, એન. ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વવાળી ટીડીપી સરકારે પછાત જાતિ માટે વર્તમાન અનામત ક્વોટા પર અસર ન થાય તે માટે કાપુ જાતિને અનામત આપવા નવી ‘એફ’ કેટેગરી ઊભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાપુ સવર્ણ છે અને પાટીદારોની સમકક્ષ ગણાય તેવી ખેતી કરતી જ્ઞાતી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Embed widget