શોધખોળ કરો

કેન્દ્ર સરકારે કેરળને 500 કરોડ આપ્યા જ્યારે આ દેશની સરકારે જાહેર કરી 700 કરોડની સહાય

1/4
 યૂએઈ તરફથી મળેલી 700 કરોડની મદદ બાદ વિજયને કહ્યું, યૂનાઈટેડ અરબ અમીરાતે રાજ્યના પુનનિર્માણ માટે 700 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. તેમણે આગળ કહ્યું કે રાજ્યને ફરિ સામાન્ય સ્થિતિમાં લાવવા માટે ઘણા લોકોએ હાથ આગળ વધાર્યો છે.
યૂએઈ તરફથી મળેલી 700 કરોડની મદદ બાદ વિજયને કહ્યું, યૂનાઈટેડ અરબ અમીરાતે રાજ્યના પુનનિર્માણ માટે 700 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. તેમણે આગળ કહ્યું કે રાજ્યને ફરિ સામાન્ય સ્થિતિમાં લાવવા માટે ઘણા લોકોએ હાથ આગળ વધાર્યો છે.
2/4
 આ જાણકારી આપતા રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મદદ કરવા માટે યૂએઈ સહિત અંતરરાષ્ટ્રીય સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી જાણકારી આપી છે કે આ મુદ્દે યૂએઈના ક્રાઉન પ્રિન્સે પીએમ મોદી સાથે વાત કરી છે. યૂનાઈટેડ અરબ અમીરાતે કેરળને 700 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
આ જાણકારી આપતા રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મદદ કરવા માટે યૂએઈ સહિત અંતરરાષ્ટ્રીય સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી જાણકારી આપી છે કે આ મુદ્દે યૂએઈના ક્રાઉન પ્રિન્સે પીએમ મોદી સાથે વાત કરી છે. યૂનાઈટેડ અરબ અમીરાતે કેરળને 700 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
3/4
નવી દિલ્હી: કેરળમાં ભયાનક પૂરની સ્થિતિના કારણે સમગ્ર વિશ્વમાંથી લોકો મદદ કરી રહ્યા છે ત્યારે રાજ્યને 700 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત યૂનાઈટેડ અરબ અમીરાતે (UAE)કરી છે.
નવી દિલ્હી: કેરળમાં ભયાનક પૂરની સ્થિતિના કારણે સમગ્ર વિશ્વમાંથી લોકો મદદ કરી રહ્યા છે ત્યારે રાજ્યને 700 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત યૂનાઈટેડ અરબ અમીરાતે (UAE)કરી છે.
4/4
 મુખ્યમંત્રીએ એ પણ જાણકારી આપી કે અન્ય રાજ્યોએ પણ કેરલની મદદ કરી છે. આ સાથે જ અન્ય દેશો પણ ભયંકર પૂરથી પીડિત આ રાજ્યની મદદ માટે આગળ આવ્યા છે.
મુખ્યમંત્રીએ એ પણ જાણકારી આપી કે અન્ય રાજ્યોએ પણ કેરલની મદદ કરી છે. આ સાથે જ અન્ય દેશો પણ ભયંકર પૂરથી પીડિત આ રાજ્યની મદદ માટે આગળ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget