શોધખોળ કરો
કેરળમાં ભયાનક પૂરના કારણે 29 લોકોના મોત, 54 હજાર લોકો થયા બેઘર
1/4

ઘણી જગ્યાઓ પર રસ્તાઓ તુટી જવાના કારણે પર્યટકો ફસાયા છે જેમને સુરક્ષિત જગ્યા પર લઈ જવા માટે એનડીઆરએફની ટીમો મદદ કરી રહી છે. થલસેના, એનડીઆરએફના જવાનો હાલ બચાવકાર્યમાં લાગ્યા છે.
2/4

નદીઓમાં ઘોડાપૂરને કારણે રાજ્યના ૨૪ બંધના દરવાજા ખોલી નાખવામાં આવ્યાં છે. સૌથી વધુ વિનાશ પેરિયાર નદીનાં પૂરે વેર્યો છે. પેરિયારના કાંઠાવિસ્તારોમાંથી 10,000 લોકોને સ્થળાંતર કરાવાયું છે.
Published at : 11 Aug 2018 08:26 AM (IST)
View More





















