શોધખોળ કરો
કાંચી શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને આપવામાં આવી સમાધિ, વિજયેન્દ્ર સરસ્વતી બનશે મઠાધીશ
1/5

2/5

18 જુલાઈ 1935ના રોજ જન્મેલા જયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના 69માં શંકરાચાર્ય હતા. તેઓ 1954માં શંકારાચાર્ય બન્યા હતા. કાંચી મઠની સ્થાપના ખુદ આદિ શંકરાચાર્યએ કરી હતી. કાંચી મઠ દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ તરીકે જાણીતું છે.
Published at : 01 Mar 2018 08:37 AM (IST)
Tags :
National NewsView More
ટ્રેન્ડિંગ સમાચાર






















