શોધખોળ કરો

બેંગ્લુરુ: અનંત કુમારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર, શાહ- અડવાણી- રાજનાથ રહ્યા હાજર

1/4
વર્ષ 2014માં મોદી સરકારમાં તેઓ રસાયણ અને ફર્ટિલાઇઝર મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. જૂલાઇ 2016માં તેમના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરતા તેમને સંસદીય કાર્યમંત્રીની પણ જવાબદારી સોંપાઇ હતી. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી અને  રાજનાથ સિંહ સહિતના અનેક મંત્રીઓએ શોક વ્યક્ત કર્યો હતો.  
વર્ષ 2014માં મોદી સરકારમાં તેઓ રસાયણ અને ફર્ટિલાઇઝર મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. જૂલાઇ 2016માં તેમના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરતા તેમને સંસદીય કાર્યમંત્રીની પણ જવાબદારી સોંપાઇ હતી. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી અને  રાજનાથ સિંહ સહિતના અનેક મંત્રીઓએ શોક વ્યક્ત કર્યો હતો.  
2/4
 બેંગલુરુઃ ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રિય મંત્રી રહેલા અનંત કુમારના બેંગલુરુમાં આજે રાષ્ટ્રિય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહીં શ્રદ્ધાંજલિ આપવા માટે ભાજપના પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત કેન્દ્ર સરકારના કેટલાક મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
બેંગલુરુઃ ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રિય મંત્રી રહેલા અનંત કુમારના બેંગલુરુમાં આજે રાષ્ટ્રિય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહીં શ્રદ્ધાંજલિ આપવા માટે ભાજપના પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત કેન્દ્ર સરકારના કેટલાક મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
3/4
 દિલ્હીમાં આજે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી જ્યાં શોક પ્રગટ કરી એક પ્રસ્તાવ પાર કરાયો હતો. નોંધનીય છે કે 59 વર્ષીય અનંત કુમારનું કેન્સરને કારણે નિધન થયું હતું. 22 જૂલાઇ 1959માં બેંગલુરુમાં જન્મેલા અનંત કુમાર 1996માં પ્રથમવાર દક્ષિણ બેંગલુરુથી લોકસભાના સાંસદ બન્યા હતા. 1996માં 13 દિવસની અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેમને ઉડ્ડયન મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.
દિલ્હીમાં આજે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી જ્યાં શોક પ્રગટ કરી એક પ્રસ્તાવ પાર કરાયો હતો. નોંધનીય છે કે 59 વર્ષીય અનંત કુમારનું કેન્સરને કારણે નિધન થયું હતું. 22 જૂલાઇ 1959માં બેંગલુરુમાં જન્મેલા અનંત કુમાર 1996માં પ્રથમવાર દક્ષિણ બેંગલુરુથી લોકસભાના સાંસદ બન્યા હતા. 1996માં 13 દિવસની અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેમને ઉડ્ડયન મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.
4/4
 વડાપ્રધાન મોદીએ ગઇકાલે રાત્રે બેંગલુરુમાં તેમના ઘરે પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. કર્ણાટક સરકારે અનંત કુમારના નિધન બાદ રાજ્યમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ ગઇકાલે રાત્રે બેંગલુરુમાં તેમના ઘરે પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. કર્ણાટક સરકારે અનંત કુમારના નિધન બાદ રાજ્યમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Embed widget