શોધખોળ કરો
પ્રસિદ્ધ ફિલ્મકાર મૃણાલ સેનનું 95 વર્ષની વયે નિધન, મમતા બેનર્જિએ વ્યક્ત કર્યું દુખ
1/3

મમતા બેનર્જિએ કહ્યું, મૃણાલ સેનના નિધનથી દુખી છું. ફિલ્મ ઉદ્યોગને મોટી ખોટ, તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે.
2/3

મૃણાલ સેને કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓને 1981માં પદ્મભૂષણ અને 2005માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતા. મૃણાલ 1998થી 2000 સુધી સાંસદ પણ રહ્યાં છે. 1955માં મૃણાલ સેને પોતાન પહેલી ફિલ્મ રાતભોર બનાવી હતી. તેમની આગામી ફિલ્મ નીલ આકાશેર નીચે તેમને ઓળખ આપી. ત્રીજી ફિલ્મ બાઇશે શ્રાવણે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કરી દીધાં.
Published at : 30 Dec 2018 03:29 PM (IST)
View More






















