શોધખોળ કરો
મધ્ય પ્રદેશ: મંદસૌરમાં ખેડૂતો પર ફાયરિંગમાં 5ના મોત બાદ કર્ફ્યૂ, તપાસના આદેશ
1/3
મધ્ય પ્રદેશના મંદસૌર, રતલામ અને ઉજ્જૈનમાં ખેડૂતોના પ્રદર્શનને લઈને ઈંટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ મામલે રાષ્ટ્રીય ખેડૂત મજદૂર સંધે કાલે પ્રદેશ બંધનું એલાન કર્યું છે.
2/3

ફાયરિંગની ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કેબિનેટની બેઠક બોલાવી છે અને આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. મંદસૌરમાં ખેડૂતો પોતાની પાકની વ્યવસ્થિત કીંમત મળી રહે તેને લઈને આંદોલન કરી રહ્યા છે.
Published at : 06 Jun 2017 02:50 PM (IST)
View More























