શોધખોળ કરો
કર્ણાટક ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવા આ મહિલાનું નેતાનું ભેજું! જાણો વિગત
1/5

ઉલ્લેખનીય છે કે, બીએસપી ભૂતકાળમાં કર્ણાટકમાં જેડીએસ સાથે ગઠબંધન કર્યું હતું અને 20 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન માયાવતીએ પોતે જેડીએસના નેતાઓ સાથે મળીને રેલીઓ સંબોધી હતી. જોકે 2013ની સરખામણીએ બીએસપીનો વોટ શેર 1.16 ટકાથી ઘાટીને 0.3 ટકા થઈ ગયો હતો તેમ છતાં તે રાજ્યમાં પહેલીવાર એક બેઠક જીતવામાં સફળ રહી હતી.
2/5

ત્યાં સુધીમાં માયાવતીએ જેડીએસ પ્રમુખ દેવગૌડાને ફોન કર્યો હતો અને તેમણે ગઠબંધન કરવા માટે મનાવી પણ લીધા હતાં. ત્યાર બાદ માયાવતીએ સોનિયા ગાંધીને ફોન કરીને વાત કરી હતી અને જેડીએસને બહારથી સમર્થન આપવાની સલાહ આપી હતી. આ સલાહ પર સોનિયા ગાંધી માની ગયા હતાં તેવી ચર્ચા ચાલી રહી છે.
Published at : 16 May 2018 10:15 AM (IST)
View More





















