શોધખોળ કરો
રામ મંદિર પર મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બિન વિવાદિત 67 એકર જમીન પાછી આપવા માંગ કરી
1/5

2/5

કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે બિન વિવાદિત જમીન મૂળ માલિકોને પરત કરવા માંગે છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને યથાસ્થિતિ બનાવી રાખવાના આદેશને પાછો લેવાની માંગ કરી છે. બિન વિવાદિત જમીનમાંથી મોટા ભાગની જમીન રામજન્મભૂમિ ન્યાસની છે. સંભાવના એવી છે કે જો સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારની માંગ પર હા ભરી દે છે તો રામ મંદિરનું નિર્માણ શરૂ થઇ શકે છે.
Published at : 29 Jan 2019 12:56 PM (IST)
Tags :
Modi GovernmentView More



















