શોધખોળ કરો

રામ મંદિર પર મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બિન વિવાદિત 67 એકર જમીન પાછી આપવા માંગ કરી

1/5
2/5
કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે બિન વિવાદિત જમીન મૂળ માલિકોને પરત કરવા માંગે છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને યથાસ્થિતિ બનાવી રાખવાના આદેશને પાછો લેવાની માંગ કરી છે. બિન વિવાદિત જમીનમાંથી મોટા ભાગની જમીન રામજન્મભૂમિ ન્યાસની છે. સંભાવના એવી છે કે જો સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારની માંગ પર હા ભરી દે છે તો રામ મંદિરનું નિર્માણ શરૂ થઇ શકે છે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે બિન વિવાદિત જમીન મૂળ માલિકોને પરત કરવા માંગે છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને યથાસ્થિતિ બનાવી રાખવાના આદેશને પાછો લેવાની માંગ કરી છે. બિન વિવાદિત જમીનમાંથી મોટા ભાગની જમીન રામજન્મભૂમિ ન્યાસની છે. સંભાવના એવી છે કે જો સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારની માંગ પર હા ભરી દે છે તો રામ મંદિરનું નિર્માણ શરૂ થઇ શકે છે.
3/5
નોંધનીય છે કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હરકતમાં આવેલી મોદી સરકારે આ મોટુ પગલુ ભરી વૉટબેન્ક કબજે કરવા કવાયત હાથ ધરી છે. છેલ્લા કેટલાય સમયથી રામ મંદિર નિર્માણને લઇને માંગ થઇ રહી છે.
નોંધનીય છે કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હરકતમાં આવેલી મોદી સરકારે આ મોટુ પગલુ ભરી વૉટબેન્ક કબજે કરવા કવાયત હાથ ધરી છે. છેલ્લા કેટલાય સમયથી રામ મંદિર નિર્માણને લઇને માંગ થઇ રહી છે.
4/5
કેન્દ્ર સરકારે કહ્યું કે, 67 એકર જમીન બિન વિવાદિત છે અને આને રામ જન્મભૂમિ ન્યાસને પાછી આપી દેવામાં આવે. બાકી બચેલી 0.313 એકર જમીન જે વિવાદિત છે તેના પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરે.
કેન્દ્ર સરકારે કહ્યું કે, 67 એકર જમીન બિન વિવાદિત છે અને આને રામ જન્મભૂમિ ન્યાસને પાછી આપી દેવામાં આવે. બાકી બચેલી 0.313 એકર જમીન જે વિવાદિત છે તેના પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરે.
5/5
નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યાના વિવાદિત રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદને લઇને કેન્દ્રની મોદી સરકારે મોટુ પગલુ ભર્યુ છે. મોદીએ માસ્ટર સ્ટ્રૉક લગાવતા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને કહ્યું છે કે વિવાદિત જમીનને છોડીને બાકી બચેલી જમીન માલિકોને પરત કરી દેવામાં આવે.
નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યાના વિવાદિત રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદને લઇને કેન્દ્રની મોદી સરકારે મોટુ પગલુ ભર્યુ છે. મોદીએ માસ્ટર સ્ટ્રૉક લગાવતા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને કહ્યું છે કે વિવાદિત જમીનને છોડીને બાકી બચેલી જમીન માલિકોને પરત કરી દેવામાં આવે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget