શોધખોળ કરો

RSSના મોહન ભાગવતને આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવા માગતી હતી UPA સરકાર

1/4
ચેનલના અહેવાલ અનુસાર, તપાસ અધિકારી અને કેટલાક ઉચ્ચ અધિકારી અજમેર અને અન્ય કેટલાક બોમ્બ બ્લાસ્ટના મામલે તથાકથિત ભૂમિકા માટે મોહન ભાગવની પૂછપરછ કરવા માગતા હતા. આ અધિકારી યૂપીએના મંત્રિઓના આદેશ પર કામ કરી રહ્યા હતા. જેમાં તત્કાલીન ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પણ સામેલ હતા. આ અધિકારી ભાગવતની પૂછપરછ માટે અટકાયત કરવા માગતા હતા.
ચેનલના અહેવાલ અનુસાર, તપાસ અધિકારી અને કેટલાક ઉચ્ચ અધિકારી અજમેર અને અન્ય કેટલાક બોમ્બ બ્લાસ્ટના મામલે તથાકથિત ભૂમિકા માટે મોહન ભાગવની પૂછપરછ કરવા માગતા હતા. આ અધિકારી યૂપીએના મંત્રિઓના આદેશ પર કામ કરી રહ્યા હતા. જેમાં તત્કાલીન ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પણ સામેલ હતા. આ અધિકારી ભાગવતની પૂછપરછ માટે અટકાયત કરવા માગતા હતા.
2/4
અજમેર અને માલેગાવં બ્લાસ્ટ બાદ યૂપીએ સરકારે હિન્દુ આતંકવાદની થિઅરી આપી હતી. તેવી જ રીતે સરકાર મોહન ભાગવને ફસાવવા માગતી હતી અને તેના માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ના મોટા અધિકારીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હતું.
અજમેર અને માલેગાવં બ્લાસ્ટ બાદ યૂપીએ સરકારે હિન્દુ આતંકવાદની થિઅરી આપી હતી. તેવી જ રીતે સરકાર મોહન ભાગવને ફસાવવા માગતી હતી અને તેના માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ના મોટા અધિકારીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હતું.
3/4
કરંટ અફેર મેગેઝી કારવાંમાં ફેબ્રુઆરી 2014માં સંદિગ્ધ આતંકી સ્વામી અસીમાનંદનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો હતો જેમાં કથિત રીતે તેણે ભાગવતને હુમલા માટે મુખ્ય પ્રેરક ગણાવ્યા હતા. ત્યાર બાદ યૂપીએએ એનઆઈએ પર દબાણ બનાવવાનું શરૂ કર્યું, પરંતુ તપાસ એજન્સીના પ્રમુખ શરદ કુમારે તેની ના પાડી દીધી હતી. તે ઇન્ટરવ્યૂની ટેપની ફોરેન્સિંક તપાસ કરાવવા માગતા હતા. જ્યારે આગળ કંઈ વધ્યું નહીં તો એનઆઈએએ કેસ બંધ કરી દીધો.
કરંટ અફેર મેગેઝી કારવાંમાં ફેબ્રુઆરી 2014માં સંદિગ્ધ આતંકી સ્વામી અસીમાનંદનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો હતો જેમાં કથિત રીતે તેણે ભાગવતને હુમલા માટે મુખ્ય પ્રેરક ગણાવ્યા હતા. ત્યાર બાદ યૂપીએએ એનઆઈએ પર દબાણ બનાવવાનું શરૂ કર્યું, પરંતુ તપાસ એજન્સીના પ્રમુખ શરદ કુમારે તેની ના પાડી દીધી હતી. તે ઇન્ટરવ્યૂની ટેપની ફોરેન્સિંક તપાસ કરાવવા માગતા હતા. જ્યારે આગળ કંઈ વધ્યું નહીં તો એનઆઈએએ કેસ બંધ કરી દીધો.
4/4
નવી દિલ્હીઃ મોનસૂન સત્ર શરૂ થતા પહેલા જ એવા તથ્યો સામે આવ્યા છે જે વિપક્ષને બેકફુટ પર જવા મજબૂર કરી શકે છે અને સત્તા પક્ષ તેને ઘેરવામાં કોઈ કસર નહીં છોડો. એક અંગ્રેજી ચેનલે ખુલાસો કર્યો છે કે યૂપીએ સરકાર પોતાના અંતિમ દિવસોમાં આરએસએસ ચીફ મોહન ભાગવને આતંકવાદીઓની યાદીમાં મુકવામાં માગતી હતી. ભાગવતને હિન્દુ આતંકવાદની જાળમાં ફસાવવા માટે કોંગ્રેસની આગેવાનીવાળી સરકારના મંત્રી પ્રયત્ન કરી રહ્યા હતા.
નવી દિલ્હીઃ મોનસૂન સત્ર શરૂ થતા પહેલા જ એવા તથ્યો સામે આવ્યા છે જે વિપક્ષને બેકફુટ પર જવા મજબૂર કરી શકે છે અને સત્તા પક્ષ તેને ઘેરવામાં કોઈ કસર નહીં છોડો. એક અંગ્રેજી ચેનલે ખુલાસો કર્યો છે કે યૂપીએ સરકાર પોતાના અંતિમ દિવસોમાં આરએસએસ ચીફ મોહન ભાગવને આતંકવાદીઓની યાદીમાં મુકવામાં માગતી હતી. ભાગવતને હિન્દુ આતંકવાદની જાળમાં ફસાવવા માટે કોંગ્રેસની આગેવાનીવાળી સરકારના મંત્રી પ્રયત્ન કરી રહ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget