શોધખોળ કરો

વિદર્ભમાં 16 હજાર જેટલા ખેડૂતોએ કરી આત્મહત્યા

1/3
મુંબઈઃ જાન્યુઆરી 2001થી ઓક્ટોબર 2018 સુધી વિદર્ભમાં 15,629 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જાન્યુઆરી 2018થી સપ્ટેમ્બર 2018 મરાઠવાડામાં 674 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ જાણકારી મહેસુલ મંત્રી ચંદ્રકાંત પાટીલે વિધાનસભામાં લેખીતમાં આપી છે.
મુંબઈઃ જાન્યુઆરી 2001થી ઓક્ટોબર 2018 સુધી વિદર્ભમાં 15,629 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જાન્યુઆરી 2018થી સપ્ટેમ્બર 2018 મરાઠવાડામાં 674 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ જાણકારી મહેસુલ મંત્રી ચંદ્રકાંત પાટીલે વિધાનસભામાં લેખીતમાં આપી છે.
2/3
પરભણીના ધારાસભ્ય રાહુલ પાટીલ, વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ અને અન્ય સભ્યોએ ખેડૂતોની આત્મહત્યા સંબંધિત પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો હતો, જેનો જવાબ આપતા મેહુસલમંત્રી ચંદ્રકાંત પાટીલે વિધાનસભામાં જણાવ્યું કે, વિદર્ભના 6 જિલ્લામાં જાન્યુઆરી 2001થી ઓક્ટોબર 2018 સુધી અલગ અલગ કારણોથી 15,629 ખેડૂતોએ આત્મહત્યા કરી છે જેમાં 7,008 ખેડૂતોની મદદ કરવામાં આવી જ્યારે 8,406 કેસમાં ખેડૂતો મદદ માટે અયોગ્ય ગણાવવામાં આવ્યા છે.
પરભણીના ધારાસભ્ય રાહુલ પાટીલ, વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ અને અન્ય સભ્યોએ ખેડૂતોની આત્મહત્યા સંબંધિત પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો હતો, જેનો જવાબ આપતા મેહુસલમંત્રી ચંદ્રકાંત પાટીલે વિધાનસભામાં જણાવ્યું કે, વિદર્ભના 6 જિલ્લામાં જાન્યુઆરી 2001થી ઓક્ટોબર 2018 સુધી અલગ અલગ કારણોથી 15,629 ખેડૂતોએ આત્મહત્યા કરી છે જેમાં 7,008 ખેડૂતોની મદદ કરવામાં આવી જ્યારે 8,406 કેસમાં ખેડૂતો મદદ માટે અયોગ્ય ગણાવવામાં આવ્યા છે.
3/3
215 કેસમાં તપાસ હજુ ચાલે છે. અંદાજે 5000 ખેડૂતોની મદદથી આપવામાં આવેલ મદદ તરીકે એક લાખ રૂપિયાની મદદ કરવામાં આવી છે. આ રીતે મરાઠવાડા વિસ્તારમાં 674 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 445 ખેડૂતોને એક લાખ રૂપિયા પ્રતિ ખેડૂત આપવામાં આવ્યા છે. નાસિક જિલ્લામાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2018 સુધી અલગ અલગ કારણોથી 73 ખેડૂતોએ આત્મહત્યા કરી જેમાંથી 17 ખેડૂતોની મદદ માટે યોગ્ય ગણ્યા હતા જ્યારે અન્ય મદદ માટે ગેરલાયક ઠર્યા હતા. આવી જ રીતે કોલ્હાપુર જિલ્લામાં 2004થી 2018 સુધી અલગ અલગ કારણોસર 103 ખેડૂતોઆ આત્મહત્યા કરી છે.
215 કેસમાં તપાસ હજુ ચાલે છે. અંદાજે 5000 ખેડૂતોની મદદથી આપવામાં આવેલ મદદ તરીકે એક લાખ રૂપિયાની મદદ કરવામાં આવી છે. આ રીતે મરાઠવાડા વિસ્તારમાં 674 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 445 ખેડૂતોને એક લાખ રૂપિયા પ્રતિ ખેડૂત આપવામાં આવ્યા છે. નાસિક જિલ્લામાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2018 સુધી અલગ અલગ કારણોથી 73 ખેડૂતોએ આત્મહત્યા કરી જેમાંથી 17 ખેડૂતોની મદદ માટે યોગ્ય ગણ્યા હતા જ્યારે અન્ય મદદ માટે ગેરલાયક ઠર્યા હતા. આવી જ રીતે કોલ્હાપુર જિલ્લામાં 2004થી 2018 સુધી અલગ અલગ કારણોસર 103 ખેડૂતોઆ આત્મહત્યા કરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget