શોધખોળ કરો

BJP નેતાનો બફાટ, કહ્યું- પાકને નુકશાનીથી બચાવવા માટે ખેડૂતોએ હનુમાન ચાલીસા વાંચવા જોઇએ

1/6
2/6
સિહોરના પૂર્વ ધારાસભ્ય સક્સેનાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 'આ વિશે કૃષિ રાજ્યમંત્રી પાટીદારે કહ્યું કે, 'આમાં કંઇ જ ખરાબ નથી. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી રાહત મળશે અને આનાથી ખેડૂતો અંદરથી મજૂબૂત થશે.'
સિહોરના પૂર્વ ધારાસભ્ય સક્સેનાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 'આ વિશે કૃષિ રાજ્યમંત્રી પાટીદારે કહ્યું કે, 'આમાં કંઇ જ ખરાબ નથી. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી રાહત મળશે અને આનાથી ખેડૂતો અંદરથી મજૂબૂત થશે.'
3/6
પૂર્વ ધારાસભ્યએ એક વીડિયો અપીલ કરીને ખેડૂતોને કહ્યું, 'વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આગામી ચાર-પાંચ દિવસ સુધી કુદરતી આફતનો પ્રકોપ રહેશે. વરસાદી ઝાપટાં આવશે. આ આફતનો એકમાત્ર ઉપાય છે હનુમાન ચાલીસા. બધા ખેડૂત ભાઇઓને નિવેદન છે કે દરરોજ એક કલાક હનુમાન ચાલીસાનો પાઠ કરે, આ સિવાય કોઇ અન્ય રસ્તો નથી.'
પૂર્વ ધારાસભ્યએ એક વીડિયો અપીલ કરીને ખેડૂતોને કહ્યું, 'વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આગામી ચાર-પાંચ દિવસ સુધી કુદરતી આફતનો પ્રકોપ રહેશે. વરસાદી ઝાપટાં આવશે. આ આફતનો એકમાત્ર ઉપાય છે હનુમાન ચાલીસા. બધા ખેડૂત ભાઇઓને નિવેદન છે કે દરરોજ એક કલાક હનુમાન ચાલીસાનો પાઠ કરે, આ સિવાય કોઇ અન્ય રસ્તો નથી.'
4/6
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને નેતા રમેશ સક્સેનાએ ખેડૂતોને કહ્યું કે, પાકને કુદરતી આફતોથી થતાં નુકશાનીમાંથી બચાવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો. ચોંકાવનારી વાત એ છે કે તેમના આ નિવેદનને કૃષિમંત્રીએ પણ સમર્થન આપ્યું હતું.
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને નેતા રમેશ સક્સેનાએ ખેડૂતોને કહ્યું કે, પાકને કુદરતી આફતોથી થતાં નુકશાનીમાંથી બચાવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો. ચોંકાવનારી વાત એ છે કે તેમના આ નિવેદનને કૃષિમંત્રીએ પણ સમર્થન આપ્યું હતું.
5/6
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, રાજ્યના કૃષિ રાજ્ય મંત્રી બાલકૃષ્ણ પાટીદારે ભાજપ નેતા રમેશ સક્સેનાના નિવેદનનું સમર્થન કર્યું છે, પાટીદારે કહ્યું કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ખેડૂતો 'અંદરથી મજબૂત' થશે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડવાથી પાકને ભારે નુકશાન થયું છે, પણ રાજ્યના ભાજપ નેતા આવા નિવેદન આપીને ખેડૂતો પ્રતિ અસંવેદનશીલતાની હદ વટાવી રહ્યાં છે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, રાજ્યના કૃષિ રાજ્ય મંત્રી બાલકૃષ્ણ પાટીદારે ભાજપ નેતા રમેશ સક્સેનાના નિવેદનનું સમર્થન કર્યું છે, પાટીદારે કહ્યું કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ખેડૂતો 'અંદરથી મજબૂત' થશે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડવાથી પાકને ભારે નુકશાન થયું છે, પણ રાજ્યના ભાજપ નેતા આવા નિવેદન આપીને ખેડૂતો પ્રતિ અસંવેદનશીલતાની હદ વટાવી રહ્યાં છે.
6/6
ભોપાલઃ પીએમ મોદી ભલે ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ આપવાના ગુણગાન ગાઇ રહ્યાં હોય, પણ મધ્યપ્રદેશના ભાજપના નેતા તો ખેડૂતોને કુદરતી આફતોના કેરથી બચાવવા માટે ભગવાન ભરોસે રહેવા સલાહ આપી રહ્યાં છે.
ભોપાલઃ પીએમ મોદી ભલે ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ આપવાના ગુણગાન ગાઇ રહ્યાં હોય, પણ મધ્યપ્રદેશના ભાજપના નેતા તો ખેડૂતોને કુદરતી આફતોના કેરથી બચાવવા માટે ભગવાન ભરોસે રહેવા સલાહ આપી રહ્યાં છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget