શોધખોળ કરો
MP: ઝરણામાં નહાવા પડેલા 10 લોકો તણાયા, 40 લોકોને મોડી રાત્રે રેસ્ક્યૂ કરીને બચાવાયા
1/6

ડીએમએ કહ્યું કે, ઝરણામાં પાણી વધવા સંબંધી એલર્ટ અગાઉથી જ જાહેર કરી દેવામાં આવ્યું હતું પરંતુ લોકો માન્યા નહી. ઘટનાના એક સાક્ષીએ કહ્યું કે, ઘટના લગભગ ચાર વાગ્યાની છે જ્યારે ઝરણામાં અચાનક પાણી વધવા લાગ્યું હતું. ગ્વાલિયર શિવપુરી બોર્ડર પાસે સુલતાનગઢમાં મોટી સંખ્યામાં લોકો પિકનિક મનાવવા આવે છે. ઝરણાની પાસે પાર્વતી નદી અને અન્ય સ્થળો પર અચાનક પાણીનું સ્તર વધી ગયું હતું.
2/6

Published at : 16 Aug 2018 09:32 AM (IST)
View More




















