શોધખોળ કરો

વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, 2019થી સરકાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપશે ફ્રી કોચિંગ

1/5
નવી દિલ્હીઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ હવે કોચિંગની ભારે ભરખમ ફીની ચિંતા કરવાની જરૂરત નથી. હવે સરકાર 2019થી વિદ્યાર્થીઓને ફ્રીમાં કોચિંગ ઉપલબ્ધ કરાવશે. તેના માટે એક સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સીની રચના કરવામાં આવી છે. તેનું કામ આગામી વર્ષતી 2697 પ્રેક્ટિસ સેન્ટરોને ટીચિંગ સેન્ટરોમાં ફેરવવાનું રહેશે.
નવી દિલ્હીઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ હવે કોચિંગની ભારે ભરખમ ફીની ચિંતા કરવાની જરૂરત નથી. હવે સરકાર 2019થી વિદ્યાર્થીઓને ફ્રીમાં કોચિંગ ઉપલબ્ધ કરાવશે. તેના માટે એક સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સીની રચના કરવામાં આવી છે. તેનું કામ આગામી વર્ષતી 2697 પ્રેક્ટિસ સેન્ટરોને ટીચિંગ સેન્ટરોમાં ફેરવવાનું રહેશે.
2/5
 આ પ્રેક્ટિસ સેન્ટરો પર થનારી મોક પરીક્ષાઓમાં સ્લોટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ મોબાઈલ એપ અથવા નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સત્તાવાર વેબસાઈટ પર દ્વારા રજિસ્ટર કરાવવાનું રહેશે. રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓને જ મોક પરીક્ષામાં બેસવાની તક મળશે. પરિણામ આવ્યા બાદ સેન્ટરના ટીચર વિદ્યાર્થીઓને તેની ભૂલ સમજાવશે અને તેને સુધારવામાં મદદ કરશે.
આ પ્રેક્ટિસ સેન્ટરો પર થનારી મોક પરીક્ષાઓમાં સ્લોટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ મોબાઈલ એપ અથવા નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સત્તાવાર વેબસાઈટ પર દ્વારા રજિસ્ટર કરાવવાનું રહેશે. રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓને જ મોક પરીક્ષામાં બેસવાની તક મળશે. પરિણામ આવ્યા બાદ સેન્ટરના ટીચર વિદ્યાર્થીઓને તેની ભૂલ સમજાવશે અને તેને સુધારવામાં મદદ કરશે.
3/5
 આ ટીચિંગ સેન્ટટર્સની પ્રોસેસ 2019થી શરૂ થશે. જેમાં પ્રથમ તબક્કામાં એનટીએ, જેઈઈ મેઈન-2019 માટે વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ લેવામાં આવશે. જે વિદ્યાર્થી મોબાઈલ એપ અને વેબસાઈટ દ્વારા એનટીએ માટે રજિસ્ટર કરાવસે તે National Eligibility cum-Entrance Test-UG (NEETUG) અને UGC-NET માટે આયોજિત એક મોક પરીક્ષામાં ભાગ લઈ શકે છે. સાથે જ તે પોતાના રિઝલ્ટને એનટીએના ટીચર્સની સાથે ડિસ્કસ કરી શકે છે જેથી તેને પોતાની ભૂલની ખબર પડે.
આ ટીચિંગ સેન્ટટર્સની પ્રોસેસ 2019થી શરૂ થશે. જેમાં પ્રથમ તબક્કામાં એનટીએ, જેઈઈ મેઈન-2019 માટે વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ લેવામાં આવશે. જે વિદ્યાર્થી મોબાઈલ એપ અને વેબસાઈટ દ્વારા એનટીએ માટે રજિસ્ટર કરાવસે તે National Eligibility cum-Entrance Test-UG (NEETUG) અને UGC-NET માટે આયોજિત એક મોક પરીક્ષામાં ભાગ લઈ શકે છે. સાથે જ તે પોતાના રિઝલ્ટને એનટીએના ટીચર્સની સાથે ડિસ્કસ કરી શકે છે જેથી તેને પોતાની ભૂલની ખબર પડે.
4/5
 HRD મિનિસ્ટ્રીના અધિકારીઓએ જણાવ્યું કે, “પ્લાન છે કે આ સેંટર્સને ફક્ત પ્રેક્ટિસ સેન્ટર નહીં ટીચિંગ સેન્ટર બનાવીએ. આ સેન્ટર્સમાં કોઈ ફી લેવામાં નહીં આવે. આનો સીધો લાભ ટેલેન્ટડ બાળકોને મળશે. ઉંચા સપના જોતાં ટેલેન્ટેડ બાળકો આર્થિક તંગીના કારણે કોચિંગ નથી લઈ શકતા. સાથે જ ગામડા અને શહેરના બહારના એરિયામાં રહેતા વિદ્યાર્થીઓને પણ લાભ થશે.”
HRD મિનિસ્ટ્રીના અધિકારીઓએ જણાવ્યું કે, “પ્લાન છે કે આ સેંટર્સને ફક્ત પ્રેક્ટિસ સેન્ટર નહીં ટીચિંગ સેન્ટર બનાવીએ. આ સેન્ટર્સમાં કોઈ ફી લેવામાં નહીં આવે. આનો સીધો લાભ ટેલેન્ટડ બાળકોને મળશે. ઉંચા સપના જોતાં ટેલેન્ટેડ બાળકો આર્થિક તંગીના કારણે કોચિંગ નથી લઈ શકતા. સાથે જ ગામડા અને શહેરના બહારના એરિયામાં રહેતા વિદ્યાર્થીઓને પણ લાભ થશે.”
5/5
 માનવ સંસાધન વિકાસ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓ પ્રમાણે, આ પ્રેક્ટિસ સેન્ટર્સ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. જો કે વિદ્યાર્થીઓ પાસેથી કોચિંગની તગડી ફી વસૂલતા પ્રાઈવેટ કોચિંગ સેન્ટર્સ માટે આ ખરાબ સમાચાર છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓ પ્રમાણે, આ પ્રેક્ટિસ સેન્ટર્સ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. જો કે વિદ્યાર્થીઓ પાસેથી કોચિંગની તગડી ફી વસૂલતા પ્રાઈવેટ કોચિંગ સેન્ટર્સ માટે આ ખરાબ સમાચાર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget