શોધખોળ કરો
અમરનાથમાં હવે બમ બમ ભોલેનો નાદ નહીં કરી શકાય, NGTનો આદેશ
1/5

જણાવી દઈએ કે અગાઉ પણ એનજીટીએ વૈષ્ણવ દેવીમાં એક દિવસમાં માત્ર 50 હજાર યાત્રીઓનેજ દર્શન કરાવવા આદેશ આપ્યો હતો. એનજીટીના આ આદેશ વિરુદ્ધ વૈષ્ણવ દેવી શ્રાઈન બોર્ડ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને બાદમાં સુપ્રીમ કોર્ટે એનજીટીના આદેશ પર રોક લગાવી દીધી હતી.
2/5

જો કે, એનજીટીના નિર્ણય પર વિવાદ ઊભો થયો છે. ભાજપ સરકારે આ નિર્ણયને હિંદુઓ વિરુદ્ધ ગણાવ્યો છે. ભાજપના દિલ્લી પ્રદેશ પ્રવક્તા તેજિંદર પાલ બગ્ગાએ કહ્યું કે તે અમરનાથ યાત્રા પર જશે અને બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયઘોષ લગાવશે. એનજીટીમાં હિમ્મત હોય તો તેને રોકે.
Published at : 13 Dec 2017 07:24 PM (IST)
View More























