શોધખોળ કરો

અમરનાથમાં હવે બમ બમ ભોલેનો નાદ નહીં કરી શકાય, NGTનો આદેશ

1/5
જણાવી દઈએ કે અગાઉ પણ એનજીટીએ વૈષ્ણવ દેવીમાં એક દિવસમાં માત્ર 50 હજાર યાત્રીઓનેજ દર્શન કરાવવા આદેશ આપ્યો હતો. એનજીટીના આ આદેશ વિરુદ્ધ વૈષ્ણવ દેવી શ્રાઈન બોર્ડ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને બાદમાં સુપ્રીમ કોર્ટે એનજીટીના આદેશ પર રોક લગાવી દીધી હતી.
જણાવી દઈએ કે અગાઉ પણ એનજીટીએ વૈષ્ણવ દેવીમાં એક દિવસમાં માત્ર 50 હજાર યાત્રીઓનેજ દર્શન કરાવવા આદેશ આપ્યો હતો. એનજીટીના આ આદેશ વિરુદ્ધ વૈષ્ણવ દેવી શ્રાઈન બોર્ડ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને બાદમાં સુપ્રીમ કોર્ટે એનજીટીના આદેશ પર રોક લગાવી દીધી હતી.
2/5
જો કે, એનજીટીના નિર્ણય પર વિવાદ ઊભો થયો છે. ભાજપ સરકારે આ નિર્ણયને હિંદુઓ વિરુદ્ધ ગણાવ્યો છે. ભાજપના દિલ્લી પ્રદેશ પ્રવક્તા તેજિંદર પાલ બગ્ગાએ કહ્યું કે તે અમરનાથ યાત્રા પર જશે અને બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયઘોષ લગાવશે. એનજીટીમાં હિમ્મત હોય તો તેને રોકે.
જો કે, એનજીટીના નિર્ણય પર વિવાદ ઊભો થયો છે. ભાજપ સરકારે આ નિર્ણયને હિંદુઓ વિરુદ્ધ ગણાવ્યો છે. ભાજપના દિલ્લી પ્રદેશ પ્રવક્તા તેજિંદર પાલ બગ્ગાએ કહ્યું કે તે અમરનાથ યાત્રા પર જશે અને બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયઘોષ લગાવશે. એનજીટીમાં હિમ્મત હોય તો તેને રોકે.
3/5
નવી દિલ્લી: અમરનાથ યાત્રા દરમિયાન શિવભક્તો શિવના જયકાર લગાવતા જાય છે. સાથે ઘણી જગ્યાએ ઘંટીઓ પણ વગાડતા હોય છે. જો કે હવે ભક્તો જ્યાં અમરનાથના પગથિયા શરૂ થાય ત્યાં જયઘોષ અને ઘંટીઓ નહીં વગાડી શકે, નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)ના આદેશ અનુસાર તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એનજીટી અનુસાર પથ્થરો ઘસી પડવા(લેન્ડ સ્લાઈડ) ની ઘટનાઓ પર રોક લગાવવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં આદેશમાં યાત્રીઓના મોબાઈલ ફોન પર પણ પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી છે.
નવી દિલ્લી: અમરનાથ યાત્રા દરમિયાન શિવભક્તો શિવના જયકાર લગાવતા જાય છે. સાથે ઘણી જગ્યાએ ઘંટીઓ પણ વગાડતા હોય છે. જો કે હવે ભક્તો જ્યાં અમરનાથના પગથિયા શરૂ થાય ત્યાં જયઘોષ અને ઘંટીઓ નહીં વગાડી શકે, નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)ના આદેશ અનુસાર તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એનજીટી અનુસાર પથ્થરો ઘસી પડવા(લેન્ડ સ્લાઈડ) ની ઘટનાઓ પર રોક લગાવવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં આદેશમાં યાત્રીઓના મોબાઈલ ફોન પર પણ પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી છે.
4/5
એનજીટીએ અમરનાથને સાઈલેન્સ ઝોન જાહેર કરવા આદેશ આપ્યો છે. ત્યાં આ એનજીટીએ આ નિર્ણય સાથે કહ્યું કે કેટલાક મંદિરોમાં વાત કરવા પર પ્રતિબંધ છે અને ત્યાં સાઈલેન્સ ઝોન છે. જેમકે બહાઈ મંદિર, તિરૂપતિ અને અક્ષરધામમાં. અમરનાથમાં અવાજના કારણે લેન્ડ સ્લાઈડનો ખતરો વધી જાય છે. એવામાં એનજીટી અનુસાર પર્યાવરણની દ્રષ્ટીએ ખૂબજ સંવેદનશીલ થવું અને આ વિસ્તારમાં ગ્લેશિયરોંના સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા ઘોંઘાટ ન હોવો જોઈએ અને યાત્રીઓની સંખ્યા પણ સીમિત હોવી જોઈએ.
એનજીટીએ અમરનાથને સાઈલેન્સ ઝોન જાહેર કરવા આદેશ આપ્યો છે. ત્યાં આ એનજીટીએ આ નિર્ણય સાથે કહ્યું કે કેટલાક મંદિરોમાં વાત કરવા પર પ્રતિબંધ છે અને ત્યાં સાઈલેન્સ ઝોન છે. જેમકે બહાઈ મંદિર, તિરૂપતિ અને અક્ષરધામમાં. અમરનાથમાં અવાજના કારણે લેન્ડ સ્લાઈડનો ખતરો વધી જાય છે. એવામાં એનજીટી અનુસાર પર્યાવરણની દ્રષ્ટીએ ખૂબજ સંવેદનશીલ થવું અને આ વિસ્તારમાં ગ્લેશિયરોંના સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા ઘોંઘાટ ન હોવો જોઈએ અને યાત્રીઓની સંખ્યા પણ સીમિત હોવી જોઈએ.
5/5
 એનજીટીમાં ફરિયાદ દાખલ કરનાર આદિત્ય સિંઘલાએ જણાવ્યું કે, એનજીટીએ આ આદેશ ત્યાંના ઈકોલોજીકલ સ્ટ્રકેચરને ધ્યાનમાં લેતા આપ્યો છે. જેનાથી સ્લાઈડિંગની ઘટનાઓ ના વધે, જ્યારે એક સાથે હજારો લોકો ઘંટીઓ વગાડે કે જયકાર લગાવે છે ત્યારે ત્યાં પ્રાયવરણને નુકસાન થાય છે.
એનજીટીમાં ફરિયાદ દાખલ કરનાર આદિત્ય સિંઘલાએ જણાવ્યું કે, એનજીટીએ આ આદેશ ત્યાંના ઈકોલોજીકલ સ્ટ્રકેચરને ધ્યાનમાં લેતા આપ્યો છે. જેનાથી સ્લાઈડિંગની ઘટનાઓ ના વધે, જ્યારે એક સાથે હજારો લોકો ઘંટીઓ વગાડે કે જયકાર લગાવે છે ત્યારે ત્યાં પ્રાયવરણને નુકસાન થાય છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget